શોધખોળ કરો

ACની હવાથી કઇ રીતે ફેલાઇ છે કોરોના સંક્રમણ, કેન્દ્ર સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન

પ્રતીકાત્મક તસવીર

1/5
કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારોએ એક એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં એરરોસોલ અને ડ્રોપલેટસ ટ્રાન્સમિશન દ્વારા કોરોના વાયરસ સંક્રમણની ફેલાવવાનું મુખ્ય કારણ ગણાવ્યું છે. આ સ્થિતિમાં કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. ઘર ઓફિસમાં ક્રોસ વેન્ટિવલેશન હોવું જોઇએ, જેથી બહારથી અંદર હવા આવતી રહે, આ રીતે હવા દ્રારા ફેલાતા સંક્રમણના ખતરાને ઓછા કરી શકાય છે.
કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારોએ એક એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં એરરોસોલ અને ડ્રોપલેટસ ટ્રાન્સમિશન દ્વારા કોરોના વાયરસ સંક્રમણની ફેલાવવાનું મુખ્ય કારણ ગણાવ્યું છે. આ સ્થિતિમાં કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. ઘર ઓફિસમાં ક્રોસ વેન્ટિવલેશન હોવું જોઇએ, જેથી બહારથી અંદર હવા આવતી રહે, આ રીતે હવા દ્રારા ફેલાતા સંક્રમણના ખતરાને ઓછા કરી શકાય છે.
2/5
બંઘ રૂમમાં કોરોના વાયરસનું જોખમ વધી જાય છે. જે રૂમના બારી બારણા બંધ હોય અને એસી કુલરનો વધુ ઉપયોગ થતો હોય ત્યાં સંક્રમણનું જોખમ વધી જાય છે. કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક વિજય રાઘનવનના કાર્યલયે નવી એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, યોગ્ય વેન્ટીલેશનનો ઉપયોગ સંક્મણ ફેલાવવાના જોખમને ઘટાડે છે.
બંઘ રૂમમાં કોરોના વાયરસનું જોખમ વધી જાય છે. જે રૂમના બારી બારણા બંધ હોય અને એસી કુલરનો વધુ ઉપયોગ થતો હોય ત્યાં સંક્રમણનું જોખમ વધી જાય છે. કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક વિજય રાઘનવનના કાર્યલયે નવી એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, યોગ્ય વેન્ટીલેશનનો ઉપયોગ સંક્મણ ફેલાવવાના જોખમને ઘટાડે છે.
3/5
જે રૂમમાં એકથી વધુ વ્યક્તિ હોય ત્યાં વેન્ટીલેશન જરૂરી છે. કારણ કે એક વ્યક્તિની ડોપલેટસ એસીની હવામા મિક્સ થઇ જાય છે અને રૂમમાં જ રહે છે અને અન્ય વ્યક્તિના શ્વાસ દ્રારા તેમના નાક વાટે વાયરસ તેમના શરીરમાં સંક્રમણ ફેલાવી શકે છે.
જે રૂમમાં એકથી વધુ વ્યક્તિ હોય ત્યાં વેન્ટીલેશન જરૂરી છે. કારણ કે એક વ્યક્તિની ડોપલેટસ એસીની હવામા મિક્સ થઇ જાય છે અને રૂમમાં જ રહે છે અને અન્ય વ્યક્તિના શ્વાસ દ્રારા તેમના નાક વાટે વાયરસ તેમના શરીરમાં સંક્રમણ ફેલાવી શકે છે.
4/5
એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે. કોરોના વાયરસથી બચવા માટે બારીઓ ખુલ્લી રાખો, એર ફિલ્ટરને દિશા નિર્દેશ અનુસાર બદલી શકો છો. જેના કારણે એરરોસોલલના કણને દૂર કરી શકાય. કોવિડ સંક્રમણથી બચવા માટે સામાજિક અંતરનું પાલન કરો. માસ્ક પહેરો અને કોઇ વસ્તુ કે સપાટીનો સ્પર્શ કર્યાં બાદ હેન્ડવોશ કરવાનું ન ભૂલો.
એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે. કોરોના વાયરસથી બચવા માટે બારીઓ ખુલ્લી રાખો, એર ફિલ્ટરને દિશા નિર્દેશ અનુસાર બદલી શકો છો. જેના કારણે એરરોસોલલના કણને દૂર કરી શકાય. કોવિડ સંક્રમણથી બચવા માટે સામાજિક અંતરનું પાલન કરો. માસ્ક પહેરો અને કોઇ વસ્તુ કે સપાટીનો સ્પર્શ કર્યાં બાદ હેન્ડવોશ કરવાનું ન ભૂલો.
5/5
કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારોએ જાહેર કરેલી  એડવાઇઝરી  મુજબ જ્યાં એકથી વધુ લોકો હોય આવી જગ્યાએ એસી વેન્ટીલેશન હોવું જરૂરી છે. જેથી બહારની તાજી હવા રૂમમા આવતી રહે અને હવામાં ફેલાયેલા સંક્રમક કણોને શ્વાસમાં જતાં અમુક અંશે રોકી શકાય.
કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારોએ જાહેર કરેલી એડવાઇઝરી મુજબ જ્યાં એકથી વધુ લોકો હોય આવી જગ્યાએ એસી વેન્ટીલેશન હોવું જરૂરી છે. જેથી બહારની તાજી હવા રૂમમા આવતી રહે અને હવામાં ફેલાયેલા સંક્રમક કણોને શ્વાસમાં જતાં અમુક અંશે રોકી શકાય.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Embed widget