શોધખોળ કરો
રિઝર્વેશનના ફૉર્મમાં ફક્ત 6 લોકોની જ થઇ શકે છે ટિકીટ, સાત લોકોને જવું છે તો કેવી રીતે થશે બુકિંગ ?
જો તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવી રહ્યા છો, તો તમારે બીજા PNR પર સાતમા વ્યક્તિ માટે ટિકિટ બુક કરાવવી પડશે
(તસવીર- એબીપી લાઇવ)
1/7

Railway Reservation Rules: ભારતીય રેલવેના નિયમો અનુસાર, રેલ્વે એક ફોર્મ અથવા પીએનઆર પર ફક્ત છ ટિકિટ બુક કરવાની મંજૂરી આપે છે. એક પીએનઆર પર આ સંખ્યાથી વધુ લોકોનું બુકિંગ કરી શકાતું નથી.
2/7

ભારતીય રેલ્વેમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. રેલવે તેના મુસાફરોની સરળ અને સલામત મુસાફરી માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. રેલવેએ મુસાફરોની સુવિધા માટે ઘણા નિયમો પણ બનાવ્યા છે, જેમાં ટિકિટ બુક કરાવવાથી લઈને મુસાફરીના નિયમોનો સમાવેશ થાય છે.
Published at : 27 Mar 2025 11:52 AM (IST)
આગળ જુઓ





















