શોધખોળ કરો

કોરોનાની મહામારીમાં લોકો કરી રહ્યાં છે આ પ્રકારની ભૂલ, તબીબ ગણાવી રહયાં છે તેને ગંભીર, થઇ શકે છે આ પ્રકારનું નુકસાન

પ્રતીકાત્મક તસવીર

1/6
કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ રહી છે. સંક્રમણ વધવાની સાથે નવો સ્ટ્રેન જીવલેણ પણ સાબિત થઇ રહ્યો છે. આ સ્થિતિમાં કોરોનાના દર્દીઓ એક ભૂલ મોટા પ્રમાણમાં કરી રહ્યાં છે. જે ભૂલ નુકસાનકારક સાબિત થઇ શકે છે
કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ રહી છે. સંક્રમણ વધવાની સાથે નવો સ્ટ્રેન જીવલેણ પણ સાબિત થઇ રહ્યો છે. આ સ્થિતિમાં કોરોનાના દર્દીઓ એક ભૂલ મોટા પ્રમાણમાં કરી રહ્યાં છે. જે ભૂલ નુકસાનકારક સાબિત થઇ શકે છે
2/6
કોરોના વાયરસની બીજી લહેરમાં મોટાભાગના લોકો સંક્રમણથી બચવા માટે પેનકિલર્સ અને એન્ટીબાયોટિક્સ દવા લઇ રહ્યાં છે. જો કે ડોક્ટરની સલાહ વિના આ રીતે લીધેલી દવા નુકસાનકારક સાબિત થઇ શકે છે.
કોરોના વાયરસની બીજી લહેરમાં મોટાભાગના લોકો સંક્રમણથી બચવા માટે પેનકિલર્સ અને એન્ટીબાયોટિક્સ દવા લઇ રહ્યાં છે. જો કે ડોક્ટરની સલાહ વિના આ રીતે લીધેલી દવા નુકસાનકારક સાબિત થઇ શકે છે.
3/6
એકસ્પર્ટનું માનીએ તો કોરોનાની હજુ સુધી કોઇ પ્રોપર દવા નથી શોધાઇ. ડોક્ટર હાલ જે ઇલાજ કરે છે. તે લક્ષણોને રોકવા અને સંક્રમણને કન્ટ્રોલ કરવા માટે કરી રહ્યાં છે.
એકસ્પર્ટનું માનીએ તો કોરોનાની હજુ સુધી કોઇ પ્રોપર દવા નથી શોધાઇ. ડોક્ટર હાલ જે ઇલાજ કરે છે. તે લક્ષણોને રોકવા અને સંક્રમણને કન્ટ્રોલ કરવા માટે કરી રહ્યાં છે.
4/6
યાદ રાખો કે કોઇપણ પેઇન કિલર કોરોનાની રિકવરીની અવધિની ઓછી નથી કરી શકતી અને તે કોરોના સંક્રમણથી પણ નથી બચાવતી. તેથી કોઇપણ એલોપેથી દવા ડોક્ટરના દિશા નિર્દેશ અનુસાર જ લેવી જોઇએ.
યાદ રાખો કે કોઇપણ પેઇન કિલર કોરોનાની રિકવરીની અવધિની ઓછી નથી કરી શકતી અને તે કોરોના સંક્રમણથી પણ નથી બચાવતી. તેથી કોઇપણ એલોપેથી દવા ડોક્ટરના દિશા નિર્દેશ અનુસાર જ લેવી જોઇએ.
5/6
પેરાસિટોમોલ, ઇબ્રુફેન, કોમ્બિફ્લેમનો ઓવરડોઝ નુકસાનકારક સાબિત થઇ શકે છે. એન્ટીબાયોટિક્સ દવા આડેધડ લેવાનો કોઇ અર્થ નથી. જે કોરોના વાયરસ સામે કારગર પણ નથી
પેરાસિટોમોલ, ઇબ્રુફેન, કોમ્બિફ્લેમનો ઓવરડોઝ નુકસાનકારક સાબિત થઇ શકે છે. એન્ટીબાયોટિક્સ દવા આડેધડ લેવાનો કોઇ અર્થ નથી. જે કોરોના વાયરસ સામે કારગર પણ નથી
6/6
કોરોનાના સંક્રમણથી બચવા માટે આડેધડ એન્ટીબાયોટિક્સ કે પેઇનકિલર લેવાથી કોરોનાનું સંક્રમણ રોકી શકાતું નથી. તબીબની સલાહ વિના આ પ્રકારની દવા લાંબા ગાળા સુધી લેવાથી અને વધુ પ્રમાણમાં લેવાથી કિડની, લિવરને નુકશાન થઇ શકે છે.
કોરોનાના સંક્રમણથી બચવા માટે આડેધડ એન્ટીબાયોટિક્સ કે પેઇનકિલર લેવાથી કોરોનાનું સંક્રમણ રોકી શકાતું નથી. તબીબની સલાહ વિના આ પ્રકારની દવા લાંબા ગાળા સુધી લેવાથી અને વધુ પ્રમાણમાં લેવાથી કિડની, લિવરને નુકશાન થઇ શકે છે.

સમાચાર ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, હવે PMO માં આ જવાબદારી સંભાળશે
RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, હવે PMO માં આ જવાબદારી સંભાળશે
Ideas of India 2025: ચૂંટણીમાં કૉંગ્રેસને મળતી હાર  પર શું બોલ્યા સચિન પાયલટ 
Ideas of India 2025: ચૂંટણીમાં કૉંગ્રેસને મળતી હાર  પર શું બોલ્યા સચિન પાયલટ 
‘બાબર’ સામે ભારતનું ‘ચક્રવ્યૂહ’: ટીમ ઇન્ડિયામાં બે બદલાવ? જાણો પાકિસ્તાનને પછાડવાની ખાસ રણનીતિ
‘બાબર’ સામે ભારતનું ‘ચક્રવ્યૂહ’: ટીમ ઇન્ડિયામાં બે બદલાવ? જાણો પાકિસ્તાનને પછાડવાની ખાસ રણનીતિ
સોનાએ તોડ્યા રેકોર્ડ: 49 દિવસમાં ₹9500 મોંઘું, ચાંદી પણ ચમકી, જાણો દિવાળી સુધી ભાવ ક્યાં જશે
સોનાએ તોડ્યા રેકોર્ડ: 49 દિવસમાં ₹9500 મોંઘું, ચાંદી પણ ચમકી, જાણો દિવાળી સુધી ભાવ ક્યાં જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnath Mahashivratri Mela: ભવનાથ મંદિરમાં ધ્વજારોહણ બાદ મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભAmreli Letter Scam : DGP વિકાસ સહાયે અમરેલી લેટરકાંડના રિપોર્ટને લઈ શું આપ્યું મોટું નિવેદન?Rajkot Samuh Lagna : દીકરીઓને હરખના આંસુ! પોલીસે 6 દીકરીઓના કરાવ્યા લગ્નRajkot Suicide Case : સોશિયલ મીડિયા સ્ટાર રાધિકા ધામેચા કરી લીધો આપઘાત , શું છે કારણ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, હવે PMO માં આ જવાબદારી સંભાળશે
RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, હવે PMO માં આ જવાબદારી સંભાળશે
Ideas of India 2025: ચૂંટણીમાં કૉંગ્રેસને મળતી હાર  પર શું બોલ્યા સચિન પાયલટ 
Ideas of India 2025: ચૂંટણીમાં કૉંગ્રેસને મળતી હાર  પર શું બોલ્યા સચિન પાયલટ 
‘બાબર’ સામે ભારતનું ‘ચક્રવ્યૂહ’: ટીમ ઇન્ડિયામાં બે બદલાવ? જાણો પાકિસ્તાનને પછાડવાની ખાસ રણનીતિ
‘બાબર’ સામે ભારતનું ‘ચક્રવ્યૂહ’: ટીમ ઇન્ડિયામાં બે બદલાવ? જાણો પાકિસ્તાનને પછાડવાની ખાસ રણનીતિ
સોનાએ તોડ્યા રેકોર્ડ: 49 દિવસમાં ₹9500 મોંઘું, ચાંદી પણ ચમકી, જાણો દિવાળી સુધી ભાવ ક્યાં જશે
સોનાએ તોડ્યા રેકોર્ડ: 49 દિવસમાં ₹9500 મોંઘું, ચાંદી પણ ચમકી, જાણો દિવાળી સુધી ભાવ ક્યાં જશે
ખાખીને સલામ,  સમૂહ લગ્નના આયોજકો ફરાર, રાજકોટ પોલીસે દીકરીઓના કરાવ્યા લગ્ન 
ખાખીને સલામ,  સમૂહ લગ્નના આયોજકો ફરાર, રાજકોટ પોલીસે દીકરીઓના કરાવ્યા લગ્ન 
Ideas of India Summit: ' આજનો યુવા જાગશે, દાંત સાફ કરશે, 1.5 GB ડેટા ખર્ચ કરશે અને સૂઈ જશે', ખાન સરે નવી પેઢીને માર્યો ટોણો
Ideas of India Summit: ' આજનો યુવા જાગશે, દાંત સાફ કરશે, 1.5 GB ડેટા ખર્ચ કરશે અને સૂઈ જશે', ખાન સરે નવી પેઢીને માર્યો ટોણો
Rajkot: ભારે કરી! વર તૈયાર, વધુ તૈયાર, જાનૈયા તૈયાર પરંતુ આયોજકો ફરાર, રાજકોટ સમૂહ લગ્નમાં વરઘોડીયા રઝડી પડ્યા
Rajkot: ભારે કરી! વર તૈયાર, વધુ તૈયાર, જાનૈયા તૈયાર પરંતુ આયોજકો ફરાર, રાજકોટ સમૂહ લગ્નમાં વરઘોડીયા રઝડી પડ્યા
Rajkot:  ઇન્સ્ટાગ્રામ ક્વિન ‘તોફાની રાધા’ની આત્મહત્યા, સ્ટેટસમાં રાખ્યું, 'ફેંસલા કરના પડતા હૈ, પન્ના પલટના હૈ યા કિતાબ બંધ કરની હૈ'
Rajkot: ઇન્સ્ટાગ્રામ ક્વિન ‘તોફાની રાધા’ની આત્મહત્યા, સ્ટેટસમાં રાખ્યું, 'ફેંસલા કરના પડતા હૈ, પન્ના પલટના હૈ યા કિતાબ બંધ કરની હૈ'
Embed widget