શોધખોળ કરો

ટ્રેનના જનરલ કોચમાં બેસવાનો આ છે નિયમ, જાણી લો નહી તો પડશે ભારે

Indian Railway General Ticket Rules: જનરલ કોચમાં મુસાફરી કરતી વખતે કેટલાક નિયમો વિશે જાણવું મહત્વપૂર્ણ છે. નહિંતર તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો. ભારતીય રેલવેમાં દરરોજ કેટલા મુસાફરો મુસાફરી કરે છે.

Indian Railway General Ticket Rules:  જનરલ કોચમાં મુસાફરી કરતી વખતે કેટલાક નિયમો વિશે જાણવું મહત્વપૂર્ણ છે. નહિંતર તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો. ભારતીય રેલવેમાં દરરોજ કેટલા મુસાફરો મુસાફરી કરે છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
Indian Railway General Ticket Rules:  જનરલ કોચમાં મુસાફરી કરતી વખતે કેટલાક નિયમો વિશે જાણવું મહત્વપૂર્ણ છે. નહિંતર તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો. ભારતીય રેલવેમાં દરરોજ કેટલા મુસાફરો મુસાફરી કરે છે. જેના માટે હજારો ટ્રેનો ચલાવવામાં આવે છે. તેથી જ ભારતીય રેલવેને ભારતની લાઈફલાઈન પણ કહેવામાં આવે છે.
Indian Railway General Ticket Rules: જનરલ કોચમાં મુસાફરી કરતી વખતે કેટલાક નિયમો વિશે જાણવું મહત્વપૂર્ણ છે. નહિંતર તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો. ભારતીય રેલવેમાં દરરોજ કેટલા મુસાફરો મુસાફરી કરે છે. જેના માટે હજારો ટ્રેનો ચલાવવામાં આવે છે. તેથી જ ભારતીય રેલવેને ભારતની લાઈફલાઈન પણ કહેવામાં આવે છે.
2/6
મુસાફરોની સુવિધા અનુસાર, વિવિધ શ્રેણીઓમાં રેલવેની ટિકિટ હોય છે. જેમાં એસી, સ્લીપર અને જનરલ ત્રણેયનો સમાવેશ થાય છે.એસી અને સ્લીપર કોચની ટિકિટ જનરલ કોચની ટિકિટ કરતાં મોંઘી છે. તેથી, બધા મુસાફરો રિઝર્વેશન કર્યા પછી એસી અને સ્લીપરમાં મુસાફરી કરી શકતા નથી.
મુસાફરોની સુવિધા અનુસાર, વિવિધ શ્રેણીઓમાં રેલવેની ટિકિટ હોય છે. જેમાં એસી, સ્લીપર અને જનરલ ત્રણેયનો સમાવેશ થાય છે.એસી અને સ્લીપર કોચની ટિકિટ જનરલ કોચની ટિકિટ કરતાં મોંઘી છે. તેથી, બધા મુસાફરો રિઝર્વેશન કર્યા પછી એસી અને સ્લીપરમાં મુસાફરી કરી શકતા નથી.
3/6
ઘણા મુસાફરો જનરલ કોચમાં પણ મુસાફરી કરે છે. પરંતુ જનરલ કોચમાં મુસાફરી કરતી વખતે કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે. નહિંતર ફરી સમસ્યા થઇ શકે છે.
ઘણા મુસાફરો જનરલ કોચમાં પણ મુસાફરી કરે છે. પરંતુ જનરલ કોચમાં મુસાફરી કરતી વખતે કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે. નહિંતર ફરી સમસ્યા થઇ શકે છે.
4/6
જો કોઈ વ્યક્તિ જનરલ કોચમાં 199 કિલોમીટરથી ઓછા અંતરની મુસાફરી કરી રહ્યું હોય. તો તેને 3 કલાક પહેલા ટિકિટ ન લેવી જોઈએ. રેલવેના નિયમો પ્રમાણે, જો 199 કિમીની યાત્રા કરવાની છે તો જનરલ ટિકિટ ખરીદ્યાના 3 કલાકની અંદર યાત્રીઓએ ટ્રેન પકડવી પડે છે.
જો કોઈ વ્યક્તિ જનરલ કોચમાં 199 કિલોમીટરથી ઓછા અંતરની મુસાફરી કરી રહ્યું હોય. તો તેને 3 કલાક પહેલા ટિકિટ ન લેવી જોઈએ. રેલવેના નિયમો પ્રમાણે, જો 199 કિમીની યાત્રા કરવાની છે તો જનરલ ટિકિટ ખરીદ્યાના 3 કલાકની અંદર યાત્રીઓએ ટ્રેન પકડવી પડે છે.
5/6
કારણ કે રેલવેના નિયમો અનુસાર જનરલ ટિકિટ પર મુસાફરી કરનારાઓને 199 કિલોમીટરના અંતરની મુસાફરી માટે 3 કલાક પહેલાની ટિકિટ હશે.  જો કોઈ યાત્રી 199 કિલોમીટર સુધી યાત્રા માટે ખરીદવામાં આવેલી ટિકિટ પર ત્રણ કલાક પછી ટ્રેનમાં યાત્રા કરતો જોવા મળે છે તો તેને ટિકિટ વિનાનો ગણવામાં આવશે અને તેની પાસેથી નિયમ અનુસાર દંડ વસૂલવામાં આવશે.
કારણ કે રેલવેના નિયમો અનુસાર જનરલ ટિકિટ પર મુસાફરી કરનારાઓને 199 કિલોમીટરના અંતરની મુસાફરી માટે 3 કલાક પહેલાની ટિકિટ હશે. જો કોઈ યાત્રી 199 કિલોમીટર સુધી યાત્રા માટે ખરીદવામાં આવેલી ટિકિટ પર ત્રણ કલાક પછી ટ્રેનમાં યાત્રા કરતો જોવા મળે છે તો તેને ટિકિટ વિનાનો ગણવામાં આવશે અને તેની પાસેથી નિયમ અનુસાર દંડ વસૂલવામાં આવશે.
6/6
જો કે, જો તમે 199 કિલોમીટરથી વધુ મુસાફરી કરી રહ્યા છો તો તમે 3 દિવસ પહેલા પણ જનરલ ટિકિટ ખરીદી શકો છો. 199 કિલોમીટરથી ઓછી મુસાફરી માટે 3 કલાક અગાઉની ટિકિટનો નિયમ વર્ષ 2016માં લાગુ કરવામાં આવ્યો હતો. તેનો હેતુ ટિકિટોના કાળા બજારને રોકવાનો હતો.
જો કે, જો તમે 199 કિલોમીટરથી વધુ મુસાફરી કરી રહ્યા છો તો તમે 3 દિવસ પહેલા પણ જનરલ ટિકિટ ખરીદી શકો છો. 199 કિલોમીટરથી ઓછી મુસાફરી માટે 3 કલાક અગાઉની ટિકિટનો નિયમ વર્ષ 2016માં લાગુ કરવામાં આવ્યો હતો. તેનો હેતુ ટિકિટોના કાળા બજારને રોકવાનો હતો.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambedkar Remarks Row: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહનો પલટવારAhmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ
Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
Embed widget