શોધખોળ કરો
Kedarnath Dham: 2 વર્ષ બાદ સામાન્ય લોકો માટે ખુલ્યા કેદારનાથના કપાટ, શ્રદ્ધાળુઓને લાગ્યો મેળો, જુઓ PICS
(પ્રતિકાત્મક તસવીર)
1/6

Kedarnath Dham: કેદારનાથના કપાટ ફરીથી એકવાર આજે ખુલી ગયા છે. છ મેએ એટલે કે આજે કેદારનાથના કપાટ સવારે છ વાગ્યાને પચ્ચીસ મિનીટ પર સામાન્ય શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે.
2/6

આ પ્રસંગે મંદિર પરિસરને પુરેપુરી રીતે ફૂલોથી સજાવવામાં આવ્યુ છે. મંદિરના કપાટ ખુલવાની સાથે જ હવે શ્રદ્ધાળુઓ નિયમાનુસાર, પૂજા અર્ચના કરી શકશે.
Published at : 06 May 2022 09:44 AM (IST)
આગળ જુઓ





















