શોધખોળ કરો

ફાઇટર જેટમાંથી ઇજેક્ટ થઇ રહેલા પાયલટ પર દુશ્મન કેમ નથી કરી શકતો ફાયર ? આવો છે નિયમ

જીનીવા કન્વેન્શન એ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાની સંધિઓનો સમૂહ છે જે યુદ્ધ દરમિયાન સૈનિકો અને નાગરિકો સાથેના વર્તનને નિયંત્રિત કરે છે

જીનીવા કન્વેન્શન એ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાની સંધિઓનો સમૂહ છે જે યુદ્ધ દરમિયાન સૈનિકો અને નાગરિકો સાથેના વર્તનને નિયંત્રિત કરે છે

(તસવીર- એબીપી લાઇવ)

1/9
Enemy Country Not Fire On Ejected Pilot: યુદ્ધ દરમિયાન જો કોઈ પાયલટ દુશ્મન દેશમાં ક્રેશ થાય છે, તો તેને ત્યાં કેમ ગોળી મારવામાં આવતી નથી ? આ પાછળનો નિયમ શું છે?
Enemy Country Not Fire On Ejected Pilot: યુદ્ધ દરમિયાન જો કોઈ પાયલટ દુશ્મન દેશમાં ક્રેશ થાય છે, તો તેને ત્યાં કેમ ગોળી મારવામાં આવતી નથી ? આ પાછળનો નિયમ શું છે?
2/9
જ્યારે પણ કોઈ ફાઈટર પ્લેન ક્રેશ થાય છે અથવા તેના પર હુમલો થાય છે, ત્યારે પાઈલટનું પહેલું કામ પોતાનો જીવ બચાવવાનું હોય છે. અકસ્માતો ટાળવા માટે પાઇલટ્સ ઘણીવાર ઇજેક્ટ ટેકનિકનો ઉપયોગ કરે છે. જ્યારે કોઈ ફાઇટર પ્લેન ક્રેશ થાય છે, ત્યારે પાઇલટ પ્લેનમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. આમાં, તેની સીટ નીચે રહેલ રોકેટ પાવર સિસ્ટમ પાયલટને મદદ કરે છે. પાયલટ તેને ધક્કો મારતાની સાથે જ તે 30 મીટર સુધી ઉપર જાય છે, વિમાનના નાના ભાગમાંથી બહાર આવે છે અને પેરાશૂટની મદદથી નીચે આવે છે.
જ્યારે પણ કોઈ ફાઈટર પ્લેન ક્રેશ થાય છે અથવા તેના પર હુમલો થાય છે, ત્યારે પાઈલટનું પહેલું કામ પોતાનો જીવ બચાવવાનું હોય છે. અકસ્માતો ટાળવા માટે પાઇલટ્સ ઘણીવાર ઇજેક્ટ ટેકનિકનો ઉપયોગ કરે છે. જ્યારે કોઈ ફાઇટર પ્લેન ક્રેશ થાય છે, ત્યારે પાઇલટ પ્લેનમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. આમાં, તેની સીટ નીચે રહેલ રોકેટ પાવર સિસ્ટમ પાયલટને મદદ કરે છે. પાયલટ તેને ધક્કો મારતાની સાથે જ તે 30 મીટર સુધી ઉપર જાય છે, વિમાનના નાના ભાગમાંથી બહાર આવે છે અને પેરાશૂટની મદદથી નીચે આવે છે.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
ABP Premium

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget