શોધખોળ કરો

PM Surya Ghar Yojana: સૂર્યોદય યોજના મારફતે મફતમાં વિજળીની સાથે મળશે કમાણીની તક

PM Surya Ghar Yojana: જો તમે પણ પીએમ સૂર્યોદય યોજનાનો લાભ મેળવવા માંગતા હોવ તો અમે તમને જણાવી રહ્યા છીએ કે તેના માટે કેવી રીતે અરજી કરવી.

PM Surya Ghar Yojana: જો તમે પણ પીએમ સૂર્યોદય યોજનાનો લાભ મેળવવા માંગતા હોવ તો અમે તમને જણાવી રહ્યા છીએ કે તેના માટે કેવી રીતે અરજી કરવી.

પ્રતિકાત્મક તસવીર

1/7
PM Surya Ghar Yojana: જો તમે પણ પીએમ સૂર્યોદય યોજનાનો લાભ મેળવવા માંગતા હોવ તો અમે તમને જણાવી રહ્યા છીએ કે તેના માટે કેવી રીતે અરજી કરવી. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની વિગતો અને તેના માટે અરજી કરવાની પ્રક્રિયા વિશે જણાવી રહ્યા છે.
PM Surya Ghar Yojana: જો તમે પણ પીએમ સૂર્યોદય યોજનાનો લાભ મેળવવા માંગતા હોવ તો અમે તમને જણાવી રહ્યા છીએ કે તેના માટે કેવી રીતે અરજી કરવી. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની વિગતો અને તેના માટે અરજી કરવાની પ્રક્રિયા વિશે જણાવી રહ્યા છે.
2/7
કેન્દ્ર સરકારની સૂર્યોદય યોજનાનો લાભ લઈને દેશભરના કરોડો પરિવારો 300 યુનિટ સુધી મફત વીજળી મેળવી શકે છે. આ સાથે લોકોને કમાવાની તક પણ મળી રહી છે.
કેન્દ્ર સરકારની સૂર્યોદય યોજનાનો લાભ લઈને દેશભરના કરોડો પરિવારો 300 યુનિટ સુધી મફત વીજળી મેળવી શકે છે. આ સાથે લોકોને કમાવાની તક પણ મળી રહી છે.
3/7
આ યોજના હેઠળ લાભાર્થીઓના ઘરે મફત સોલાર પેનલ લગાવવામાં આવશે. કેન્દ્ર સરકાર આ યોજનામાં કુલ 75,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહી છે.
આ યોજના હેઠળ લાભાર્થીઓના ઘરે મફત સોલાર પેનલ લગાવવામાં આવશે. કેન્દ્ર સરકાર આ યોજનામાં કુલ 75,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહી છે.
4/7
સરકારે સૂર્યોદય યોજના દ્વારા સમગ્ર દેશમાં 1 કરોડથી વધુ પરિવારોને આ યોજનાનો લાભ આપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
સરકારે સૂર્યોદય યોજના દ્વારા સમગ્ર દેશમાં 1 કરોડથી વધુ પરિવારોને આ યોજનાનો લાભ આપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
5/7
આ યોજના દ્વારા લાભાર્થીઓ દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મેળવી શકે છે. આ સિવાય તમે જનરેટ થયેલી વીજળી વેચીને વાર્ષિક 17 થી 18 હજાર રૂપિયાની વધારાની આવક પણ મેળવી શકો છો.
આ યોજના દ્વારા લાભાર્થીઓ દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મેળવી શકે છે. આ સિવાય તમે જનરેટ થયેલી વીજળી વેચીને વાર્ષિક 17 થી 18 હજાર રૂપિયાની વધારાની આવક પણ મેળવી શકો છો.
6/7
આ યોજના હેઠળ ઘરની છત પર સોલાર પેનલ લગાવવાથી સબસિડીનો લાભ મળશે.તમે સ્કીમ માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. ઑફલાઇન તમે પોસ્ટ ઑફિસમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના માટે નોંધણી કરાવી શકો છો.
આ યોજના હેઠળ ઘરની છત પર સોલાર પેનલ લગાવવાથી સબસિડીનો લાભ મળશે.તમે સ્કીમ માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. ઑફલાઇન તમે પોસ્ટ ઑફિસમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના માટે નોંધણી કરાવી શકો છો.
7/7
આ ઉપરાંત તમે સત્તાવાર વેબસાઇટ https://pmsuryaghar.gov.in પર જઈને યોજના માટે ઑનલાઇન અરજી કરી શકો છો.
આ ઉપરાંત તમે સત્તાવાર વેબસાઇટ https://pmsuryaghar.gov.in પર જઈને યોજના માટે ઑનલાઇન અરજી કરી શકો છો.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | રૂપિયા છાપતી હૉસ્પિટલHun To Bolish | હું તો બોલીશ | કોળી-ઠાકોર સમાજનું કોણે કર્યું અપમાન ?Gujarat Heat Wave | આગ ઓકતી ગરમીમાં શેકાયું ગુજરાત, ક્યાં ક્યાં હીટવેવની આગાહી?Jenny Thummar | ચૂંટણી બાદ જેની ઠુમ્મરે રૂપાલાને લઈ આ શું કહી દીધું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Embed widget