શોધખોળ કરો
PM Surya Ghar Yojana: સૂર્યોદય યોજના મારફતે મફતમાં વિજળીની સાથે મળશે કમાણીની તક
PM Surya Ghar Yojana: જો તમે પણ પીએમ સૂર્યોદય યોજનાનો લાભ મેળવવા માંગતા હોવ તો અમે તમને જણાવી રહ્યા છીએ કે તેના માટે કેવી રીતે અરજી કરવી.
પ્રતિકાત્મક તસવીર
1/7

PM Surya Ghar Yojana: જો તમે પણ પીએમ સૂર્યોદય યોજનાનો લાભ મેળવવા માંગતા હોવ તો અમે તમને જણાવી રહ્યા છીએ કે તેના માટે કેવી રીતે અરજી કરવી. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની વિગતો અને તેના માટે અરજી કરવાની પ્રક્રિયા વિશે જણાવી રહ્યા છે.
2/7

કેન્દ્ર સરકારની સૂર્યોદય યોજનાનો લાભ લઈને દેશભરના કરોડો પરિવારો 300 યુનિટ સુધી મફત વીજળી મેળવી શકે છે. આ સાથે લોકોને કમાવાની તક પણ મળી રહી છે.
Published at : 12 Mar 2024 12:32 PM (IST)
Tags :
Gujarati News Gujarat News World News ABP Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Live PM Surya Ghar Yojanaઆગળ જુઓ





















