શોધખોળ કરો

President Droupadi Murmu: રાષ્ટ્રપતિ મુર્મુએ તિરંગા સાડી પહેરીને લીધા શપથ, જાણો શા માટે ખાસ છે આ સંતાલી સાડી

સંતાલી સાડીઓ લાંબી અને એકસરખી પટ્ટાવાળી હોય છે. તેમની બોર્ડર પર સમાન ડિઝાઇન બનાવવામાં આવી છે.

સંતાલી સાડીઓ લાંબી અને એકસરખી પટ્ટાવાળી હોય છે. તેમની બોર્ડર પર સમાન ડિઝાઇન બનાવવામાં આવી છે.

દ્રૌપદી મુર્મુએ લીધા શપથ (તસવીરઃ નરેન્દ્રમોદી ટ્વીટર એકાઉન્ટ)

1/6
Traditional Santali Saree: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ત્રિરંગાની સંતાલી સાડી પહેરીને ખૂબ જ સાદગી સાથે શપથ લીધા. સંતાલી સાડી હેન્ડલૂમ એટલે કે હાથથી બનાવેલી સાડી છે. તે સફેદ રંગના કપડા પર રંગીન દોરાઓમાંથી બનાવવામાં આવે છે. આ સાડીના છેડા પર પટ્ટાઓનું કામ કરવામાં આવ્યું છે. આદિવાસી મહિલાઓ તેને ખાસ પ્રસંગોએ પહેરે છે.
Traditional Santali Saree: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ત્રિરંગાની સંતાલી સાડી પહેરીને ખૂબ જ સાદગી સાથે શપથ લીધા. સંતાલી સાડી હેન્ડલૂમ એટલે કે હાથથી બનાવેલી સાડી છે. તે સફેદ રંગના કપડા પર રંગીન દોરાઓમાંથી બનાવવામાં આવે છે. આ સાડીના છેડા પર પટ્ટાઓનું કામ કરવામાં આવ્યું છે. આદિવાસી મહિલાઓ તેને ખાસ પ્રસંગોએ પહેરે છે.
2/6
સંતાલી સાડીઓ લાંબી અને એકસરખી પટ્ટાવાળી હોય છે. તેમની બોર્ડર પર સમાન ડિઝાઇન બનાવવામાં આવી છે. પરંપરાગત સંતાલી સાડીમાં ત્રણ ધનુષની ડિઝાઇન હતી, જે સ્ત્રી સ્વતંત્રતાનું પ્રતીક છે. જોકે હવે મોર, ફૂલ અને બતકની ડિઝાઇનની સાડીઓ પણ ઉપલબ્ધ છે.
સંતાલી સાડીઓ લાંબી અને એકસરખી પટ્ટાવાળી હોય છે. તેમની બોર્ડર પર સમાન ડિઝાઇન બનાવવામાં આવી છે. પરંપરાગત સંતાલી સાડીમાં ત્રણ ધનુષની ડિઝાઇન હતી, જે સ્ત્રી સ્વતંત્રતાનું પ્રતીક છે. જોકે હવે મોર, ફૂલ અને બતકની ડિઝાઇનની સાડીઓ પણ ઉપલબ્ધ છે.
3/6
પરંપરાગત સંતાલી સાડીઓ અગાઉ ઝારખંડના સાંતાલ પરગણા સુધી સીમિત હતી, પરંતુ હવે તે ખાસ કરીને ઝારખંડ અને તેના પડોશી રાજ્યો ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આસામમાં પ્રચલિત છે. હવે દેશના અન્ય રાજ્યોમાં પણ આ સાડીની માંગ વધી છે.
પરંપરાગત સંતાલી સાડીઓ અગાઉ ઝારખંડના સાંતાલ પરગણા સુધી સીમિત હતી, પરંતુ હવે તે ખાસ કરીને ઝારખંડ અને તેના પડોશી રાજ્યો ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આસામમાં પ્રચલિત છે. હવે દેશના અન્ય રાજ્યોમાં પણ આ સાડીની માંગ વધી છે.
4/6
સંતાલી સાડીઓ આદિવાસી અને અન્ય જાતિના તહેવારો પર પહેરવામાં આવે છે. બહા, સોહરાઈ, સરહુલ અને કર્મ જેવા ખાસ તહેવારો પર મહિલાઓ આ સાડી પહેરે છે.
સંતાલી સાડીઓ આદિવાસી અને અન્ય જાતિના તહેવારો પર પહેરવામાં આવે છે. બહા, સોહરાઈ, સરહુલ અને કર્મ જેવા ખાસ તહેવારો પર મહિલાઓ આ સાડી પહેરે છે.
5/6
વણકર સંતાલી સાડીઓ પોતાના હાથે બનાવીને તૈયાર કરે છે. આ જ કારણ છે કે આ સાડી થોડી મોંઘી છે. હેન્ડલૂમ સંતાલી સાડીઓની કિંમત લગભગ 5 હજારથી શરૂ થાય છે.
વણકર સંતાલી સાડીઓ પોતાના હાથે બનાવીને તૈયાર કરે છે. આ જ કારણ છે કે આ સાડી થોડી મોંઘી છે. હેન્ડલૂમ સંતાલી સાડીઓની કિંમત લગભગ 5 હજારથી શરૂ થાય છે.
6/6
આદિવાસી મહિલાઓ પહેલા આ સાડીને લુંગી અને ઓઢણીની જેમ પહેરતી હતી, પરંતુ સમય અને ફેશનના બદલાવ સાથે સાડી પહેરવાની શૈલી પણ બદલાઈ ગઈ છે.
આદિવાસી મહિલાઓ પહેલા આ સાડીને લુંગી અને ઓઢણીની જેમ પહેરતી હતી, પરંતુ સમય અને ફેશનના બદલાવ સાથે સાડી પહેરવાની શૈલી પણ બદલાઈ ગઈ છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
Health: ઉભા રહીને કે બેસીને, કેવી રીતે પીવું જોઇએ પાણી? જાણો શું કહે છે નિષ્ણાંતો
Health: ઉભા રહીને કે બેસીને, કેવી રીતે પીવું જોઇએ પાણી? જાણો શું કહે છે નિષ્ણાંતો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Surat: લેબગ્રોન ડાયમંડના વેપારીનું પાંચ કરોડનું ઉઠામણું, મહિધરપુરા બજારની ઓફિસ બંધ કરી વેપારી ફરારIFFCO Election:  વિરોધીઓને રાદડિયાનો સણસણતો જવાબ, કહ્યું...આક્ષેપ કરનારા પોતાનું જોઈ લે..!BIG NEWS :  ઈફ્કોની ચૂંટણીમાં રાદડિયાની જીત બાદ ભાજપમાં ભડાકાના એંધાણIFFCO Elections: જયેશ રાદડિયા મન્ડેડ વગર ચૂંટણી લડતા હવે ભાજપનું બીજું જૂથ મેદાનમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
Health: ઉભા રહીને કે બેસીને, કેવી રીતે પીવું જોઇએ પાણી? જાણો શું કહે છે નિષ્ણાંતો
Health: ઉભા રહીને કે બેસીને, કેવી રીતે પીવું જોઇએ પાણી? જાણો શું કહે છે નિષ્ણાંતો
Summer Tips: ગરમીમા છત પર પાણી છાંટવાથી ગરમી ઓછી થશે કે વધશે? જાણો શું છે ફેક્ટ
Summer Tips: ગરમીમા છત પર પાણી છાંટવાથી ગરમી ઓછી થશે કે વધશે? જાણો શું છે ફેક્ટ
PM Modi on Mani Shankar Aiyer: મણિશંકર અય્યરના પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બવાળા નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
PM Modi on Mani Shankar Aiyer: મણિશંકર અય્યરના પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બવાળા નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
ભાજપમાં રાજકીય ભૂકંપના એંધાણ, મેન્ડેટ વિરુદ્ધ લડનાર જયેશ રાદડિયા સામે કોણે કરી કાર્યવાહીની માંગ 
ભાજપમાં રાજકીય ભૂકંપના એંધાણ, મેન્ડેટ વિરુદ્ધ લડનાર જયેશ રાદડિયા સામે કોણે કરી કાર્યવાહીની માંગ 
IPL Playoff Scenario: ચેન્નઇની હારનો આ ટીમોને થશે ફાયદો, RCB-ગુજરાત હજુ પણ પહોંચી શકે છે પ્લેઓફમાં
IPL Playoff Scenario: ચેન્નઇની હારનો આ ટીમોને થશે ફાયદો, RCB-ગુજરાત હજુ પણ પહોંચી શકે છે પ્લેઓફમાં
Embed widget