શોધખોળ કરો

Shikhar Ayesha Story: 2009માં સગાઇ, ત્રણ વર્ષ બાદ લગ્ન, જાણો શિખર-આયશા કેમ થયા અલગ?

ભારતીય ક્રિકેટર શિખર ધવન અને તેની પૂર્વ પત્ની આયશા મુખર્જી કાયદેસર રીતે અલગ થઈ ગયા છે.

ભારતીય ક્રિકેટર શિખર ધવન અને તેની પૂર્વ પત્ની આયશા મુખર્જી કાયદેસર રીતે અલગ થઈ ગયા છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/7
ભારતીય ક્રિકેટર શિખર ધવન અને તેની પૂર્વ પત્ની આયશા મુખર્જી કાયદેસર રીતે અલગ થઈ ગયા છે. પટિયાલા હાઉસ કોર્ટના જજ હરીશ કુમારે છૂટાછેડાની અરજીમાં ધવન દ્વારા તેની પત્ની પર લગાવવામાં આવેલા તમામ આરોપોને સ્વીકારી લીધા હતા અને છૂટાછેડા મંજૂર કર્યા હતા.
ભારતીય ક્રિકેટર શિખર ધવન અને તેની પૂર્વ પત્ની આયશા મુખર્જી કાયદેસર રીતે અલગ થઈ ગયા છે. પટિયાલા હાઉસ કોર્ટના જજ હરીશ કુમારે છૂટાછેડાની અરજીમાં ધવન દ્વારા તેની પત્ની પર લગાવવામાં આવેલા તમામ આરોપોને સ્વીકારી લીધા હતા અને છૂટાછેડા મંજૂર કર્યા હતા.
2/7
અદાલતે દંપતિના પુત્રની કાયમી કસ્ટડી અંગે કોઈ આદેશ પસાર કરવાનો ઇનકાર કરતી વખતે ધવનને તેના પુત્રને મળવાનો અને ભારત અને ઓસ્ટ્રેલિયામાં વીડિયો કૉલ્સ પર તેની સાથે વાતચીત કરવાનો અધિકાર આપ્યો છે. કોર્ટે આયશાને શૈક્ષણિક કેલેન્ડર દરમિયાન શાળાની રજાઓના ઓછામાં ઓછા અડધા સમયગાળા માટે ધવન અને તેના પરિવારના સભ્યો સાથે મુલાકાતના હેતુ માટે બાળકને ભારત લાવવાનો આદેશ આપ્યો છે.
અદાલતે દંપતિના પુત્રની કાયમી કસ્ટડી અંગે કોઈ આદેશ પસાર કરવાનો ઇનકાર કરતી વખતે ધવનને તેના પુત્રને મળવાનો અને ભારત અને ઓસ્ટ્રેલિયામાં વીડિયો કૉલ્સ પર તેની સાથે વાતચીત કરવાનો અધિકાર આપ્યો છે. કોર્ટે આયશાને શૈક્ષણિક કેલેન્ડર દરમિયાન શાળાની રજાઓના ઓછામાં ઓછા અડધા સમયગાળા માટે ધવન અને તેના પરિવારના સભ્યો સાથે મુલાકાતના હેતુ માટે બાળકને ભારત લાવવાનો આદેશ આપ્યો છે.
3/7
શિખર ધવન અને આયશાની મુલાકાત ફેસબુક દ્વારા થઈ હતી. આયશા શિખર ધવન કરતા 10 વર્ષ મોટી હતી. શિખર ધવન અને આયશા મુખર્જીએ વર્ષ 2009માં સગાઈ કરી હતી અને બંનેએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. આયશા મુખર્જીના આ બીજા લગ્ન હતા. તેમના પ્રથમ લગ્નથી તેમને બે પુત્રીઓ છે.
શિખર ધવન અને આયશાની મુલાકાત ફેસબુક દ્વારા થઈ હતી. આયશા શિખર ધવન કરતા 10 વર્ષ મોટી હતી. શિખર ધવન અને આયશા મુખર્જીએ વર્ષ 2009માં સગાઈ કરી હતી અને બંનેએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. આયશા મુખર્જીના આ બીજા લગ્ન હતા. તેમના પ્રથમ લગ્નથી તેમને બે પુત્રીઓ છે.
4/7
2014માં આયશાએ ધવનના પુત્ર જોરાવરને જન્મ આપ્યો હતો. નવ વર્ષ સુધી સાથે રહ્યા બાદ ધવન અને આયશા અલગ થઈ ગયા. હવે બંનેના કાયદાકીય રીતે છૂટાછેડા થઈ ગયા છે. જો કે ધવનની પત્ની આયશા મુખર્જીનો જન્મ ભારતમાં થયો હતો પરંતુ તે બાદમાં ઓસ્ટ્રેલિયા જતી રહી હતી. આયશા કિકબોક્સર છે. તેના પિતા બંગાળી છે અને માતા બ્રિટનની છે.આયશાએ કહ્યું કે તેણે તેના પહેલા પતિને વચન આપ્યું હતું કે તે તેની દીકરીઓની સંભાળ રાખશે અને ઓસ્ટ્રેલિયા નહીં છોડે. તેણે ધવનને કહ્યું કે તે તેની સાથે રહેશે. લગ્ન બાદ તે તેના પુત્ર જોરાવર અને બંને પુત્રીઓ સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી. જેના કારણે બંને વચ્ચે અણબનાવ થયો હતો.આયશાએ કહ્યું કે તેણે તેના પહેલા પતિને વચન આપ્યું હતું કે તે તેની દીકરીઓની સંભાળ રાખશે અને ઓસ્ટ્રેલિયા નહીં છોડે. તેણે ધવનને કહ્યું કે તે તેની સાથે રહેશે. લગ્ન બાદ તે તેના પુત્ર જોરાવર અને બંને પુત્રીઓ સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી. જેના કારણે બંને વચ્ચે અણબનાવ થયો હતો.
2014માં આયશાએ ધવનના પુત્ર જોરાવરને જન્મ આપ્યો હતો. નવ વર્ષ સુધી સાથે રહ્યા બાદ ધવન અને આયશા અલગ થઈ ગયા. હવે બંનેના કાયદાકીય રીતે છૂટાછેડા થઈ ગયા છે. જો કે ધવનની પત્ની આયશા મુખર્જીનો જન્મ ભારતમાં થયો હતો પરંતુ તે બાદમાં ઓસ્ટ્રેલિયા જતી રહી હતી. આયશા કિકબોક્સર છે. તેના પિતા બંગાળી છે અને માતા બ્રિટનની છે.આયશાએ કહ્યું કે તેણે તેના પહેલા પતિને વચન આપ્યું હતું કે તે તેની દીકરીઓની સંભાળ રાખશે અને ઓસ્ટ્રેલિયા નહીં છોડે. તેણે ધવનને કહ્યું કે તે તેની સાથે રહેશે. લગ્ન બાદ તે તેના પુત્ર જોરાવર અને બંને પુત્રીઓ સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી. જેના કારણે બંને વચ્ચે અણબનાવ થયો હતો.આયશાએ કહ્યું કે તેણે તેના પહેલા પતિને વચન આપ્યું હતું કે તે તેની દીકરીઓની સંભાળ રાખશે અને ઓસ્ટ્રેલિયા નહીં છોડે. તેણે ધવનને કહ્યું કે તે તેની સાથે રહેશે. લગ્ન બાદ તે તેના પુત્ર જોરાવર અને બંને પુત્રીઓ સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી. જેના કારણે બંને વચ્ચે અણબનાવ થયો હતો.
5/7
આયશાએ કહ્યું કે તેણે તેના પહેલા પતિને વચન આપ્યું હતું કે તે તેની દીકરીઓની સંભાળ રાખશે અને ઓસ્ટ્રેલિયા નહીં છોડે. તેણે ધવનને કહ્યું કે તે તેની સાથે રહેશે. લગ્ન બાદ તે તેના પુત્ર જોરાવર અને બંને પુત્રીઓ સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી. જેના કારણે બંને વચ્ચે અણબનાવ થયો હતો.
આયશાએ કહ્યું કે તેણે તેના પહેલા પતિને વચન આપ્યું હતું કે તે તેની દીકરીઓની સંભાળ રાખશે અને ઓસ્ટ્રેલિયા નહીં છોડે. તેણે ધવનને કહ્યું કે તે તેની સાથે રહેશે. લગ્ન બાદ તે તેના પુત્ર જોરાવર અને બંને પુત્રીઓ સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી. જેના કારણે બંને વચ્ચે અણબનાવ થયો હતો.
6/7
આયશાએ કોર્ટને કહ્યું કે તે ખરેખર તેની સાથે ભારતમાં રહેવા માંગતી હતી, જો કે તેના અગાઉના લગ્નથી તેની પુત્રીઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ઓસ્ટ્રેલિયામાં રહેવાના કારણે તે ભારતમાં રહેવા આવી શકી ન હતી.
આયશાએ કોર્ટને કહ્યું કે તે ખરેખર તેની સાથે ભારતમાં રહેવા માંગતી હતી, જો કે તેના અગાઉના લગ્નથી તેની પુત્રીઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ઓસ્ટ્રેલિયામાં રહેવાના કારણે તે ભારતમાં રહેવા આવી શકી ન હતી.
7/7
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget