શોધખોળ કરો
જીવનભર સ્વસ્થ રહેવાની ગેરન્ટી આપે છે આ ત્રણ યોગાસન, પેટ ફુલવાની સમસ્યા કરે છે દૂર
જીવનભર સ્વસ્થ રાખતાં યોગાસન
1/5

માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રાખતા યોગ એક વરદાન સમાન છે. એક્સ્પર્ટના મત મુજબ માત્ર 20 મિનિટ નિયમિત યોગાસન કરવાથી આપ શરીરને હંમેશા સ્વસ્થ રાખી શકો
2/5

21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે દુનિયાભરમાં મનાવવામાં આવી રહ્યો છે. જો કે એક દિવસ યોગ કરવાની બદલે દિનચર્યામાં જીવનભર માટે તેને સામેલ કરવું જોઇએ. યોગને જીવનમાં સામેલ કરવાથી બેશક જીવનભર ફિટ કરી શકાય છે.
Published at : 21 Jun 2021 12:18 PM (IST)
આગળ જુઓ





















