શોધખોળ કરો

Swaminarayan Temple Dubai: મુસ્લીમ દેશમાં પહેલીવાર બન્યું સ્વામિનારાયણ મંદિર, દુબઈમાં આ તારીખથી ભક્તો કરી શકશે દર્શન

Swaminarayan Temple Dubai: મુસ્લિમ દેશમાં પહેલીવાર સ્વામિનારાયણ મંદિર આકાર લઈ રહ્યું છે. 2018માં મંદિરનો શિલાન્યાસ થયો હતો અને હવે છ વર્ષ બાદ મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકાશે.

Swaminarayan Temple Dubai: મુસ્લિમ દેશમાં પહેલીવાર સ્વામિનારાયણ મંદિર આકાર લઈ રહ્યું છે. 2018માં મંદિરનો શિલાન્યાસ થયો હતો અને હવે છ વર્ષ બાદ મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકાશે.

(તસવીર- BAPS)

1/9
Swaminarayan Temple Dubai: મુસ્લિમ દેશમાં પહેલીવાર સ્વામિનારાયણ મંદિર આકાર લઈ રહ્યું છે. 2018માં મંદિરનો શિલાન્યાસ થયો હતો અને હવે છ વર્ષ બાદ મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકાશે.
Swaminarayan Temple Dubai: મુસ્લિમ દેશમાં પહેલીવાર સ્વામિનારાયણ મંદિર આકાર લઈ રહ્યું છે. 2018માં મંદિરનો શિલાન્યાસ થયો હતો અને હવે છ વર્ષ બાદ મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકાશે.
2/9
મંદિરનું ઉદ્ધઘાટન વૈદિક પરંપરા અનુસાર કરવામાં આવશે. BAPSના વડા મહંત સ્વામી મહારાજની આગેવાનીમાં તમામ વિધિ પૂર્ણ થશે.
મંદિરનું ઉદ્ધઘાટન વૈદિક પરંપરા અનુસાર કરવામાં આવશે. BAPSના વડા મહંત સ્વામી મહારાજની આગેવાનીમાં તમામ વિધિ પૂર્ણ થશે.
3/9
અબુધાબીના અબુ મુરેકામાં 2018ની સાલમાં 27 એકર પ્લોટમાં મંદિરનો શિલાન્યાસ થયો હતો.
અબુધાબીના અબુ મુરેકામાં 2018ની સાલમાં 27 એકર પ્લોટમાં મંદિરનો શિલાન્યાસ થયો હતો.
4/9
મંદિરના નિર્માણ માટે રાજસ્થાનથી કેટલાય ટન ગુલાબી પથ્થરો અબુધાબી મોકલવામાં આવ્યા હતા.
મંદિરના નિર્માણ માટે રાજસ્થાનથી કેટલાય ટન ગુલાબી પથ્થરો અબુધાબી મોકલવામાં આવ્યા હતા.
5/9
બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)નું ભવ્યાતિભવ્ય મંદિર અબુધાબીમાં આકાર લઈ રહ્યું છે. 14 ફેબ્રુઆરી 2024થી ભક્તો સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરી શકશે.
બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)નું ભવ્યાતિભવ્ય મંદિર અબુધાબીમાં આકાર લઈ રહ્યું છે. 14 ફેબ્રુઆરી 2024થી ભક્તો સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરી શકશે.
6/9
BAPS તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે, મંદિરનું ઉદ્ઘાટન વૈદિક રિવાજો પ્રમાણે થશે. મુસ્લિમ દેશમાં સૌથી મોટું હિંદુ મંદિર સ્થાપિત થતાં આ દિવસને એકતાના ઉત્સવ તરીકે ઉજવવામાં આવશે. અહીં હિંદુ સંસ્કૃતિ, પરંપરા અને કળાનું પ્રદર્શન થશે.
BAPS તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે, મંદિરનું ઉદ્ઘાટન વૈદિક રિવાજો પ્રમાણે થશે. મુસ્લિમ દેશમાં સૌથી મોટું હિંદુ મંદિર સ્થાપિત થતાં આ દિવસને એકતાના ઉત્સવ તરીકે ઉજવવામાં આવશે. અહીં હિંદુ સંસ્કૃતિ, પરંપરા અને કળાનું પ્રદર્શન થશે.
7/9
અબુધાબીના અબુ મુરેકામાં 2018ની સાલમાં 27 એકર પ્લોટમાં મંદિરનો શિલાન્યાસ થયો હતો. ત્યારથી જ આ મંદિરે મુસ્લિમો અને ત્યાં વસતા સ્થાનિક ભારતીયો ઉપરાંત વિશ્વભરમાં રહેતા ભારતના લોકોમાં ઉત્કંઠા અને ઉત્સાહ જગાડ્યો છે.
અબુધાબીના અબુ મુરેકામાં 2018ની સાલમાં 27 એકર પ્લોટમાં મંદિરનો શિલાન્યાસ થયો હતો. ત્યારથી જ આ મંદિરે મુસ્લિમો અને ત્યાં વસતા સ્થાનિક ભારતીયો ઉપરાંત વિશ્વભરમાં રહેતા ભારતના લોકોમાં ઉત્કંઠા અને ઉત્સાહ જગાડ્યો છે.
8/9
ભારતીય કળા, સંસ્કૃતિ અને મૂલ્યોનું પ્રદર્શન કરતાં આ ઉત્સવમાં સ્થાનિક ભારતીય સમુદાય 15 ફેબ્રુઆરીથી રજિસ્ટ્રેશન કરાવીને ભાગ લઈ શકશે.
ભારતીય કળા, સંસ્કૃતિ અને મૂલ્યોનું પ્રદર્શન કરતાં આ ઉત્સવમાં સ્થાનિક ભારતીય સમુદાય 15 ફેબ્રુઆરીથી રજિસ્ટ્રેશન કરાવીને ભાગ લઈ શકશે.
9/9
ગુલાબી પથ્થરનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલું આ મંદિર જાહેર જનતા માટે ઉદ્ઘાટનના ચાર દિવસ બાદ એટલે કે 18 ફેબ્રુઆરીથી ખુલ્લુ મૂકવામાં આવશે. બીએપીએસના જણાવ્યા અનુસાર, મંદિરનું માળખું ભારતીય પરંપરા અને આધુનિક બાંધકામ પદ્ધતિના સમન્વયથી તૈયાર કરવામાં આવ્યું છે. જેથી આગામી 1000 વર્ષ સુધી આ મંદિર અડીખમ ઊભું રહેશે.
ગુલાબી પથ્થરનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલું આ મંદિર જાહેર જનતા માટે ઉદ્ઘાટનના ચાર દિવસ બાદ એટલે કે 18 ફેબ્રુઆરીથી ખુલ્લુ મૂકવામાં આવશે. બીએપીએસના જણાવ્યા અનુસાર, મંદિરનું માળખું ભારતીય પરંપરા અને આધુનિક બાંધકામ પદ્ધતિના સમન્વયથી તૈયાર કરવામાં આવ્યું છે. જેથી આગામી 1000 વર્ષ સુધી આ મંદિર અડીખમ ઊભું રહેશે.

દુનિયા ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ડૉનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એક્શન વચ્ચે મોટા સમાચાર, આ મહિનાના અંતમાં પુતિન ભારત આવશે
ડૉનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એક્શન વચ્ચે મોટા સમાચાર, આ મહિનાના અંતમાં પુતિન ભારત આવશે
Rain Alert: ઓગસ્ટ મહિનામાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Rain Alert: ઓગસ્ટ મહિનામાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી
Tata Nexon કે Hyundai Venue: કઈ SUV છે વધુ વેલ્યૂ ફોર મની? જાણો કિંમત અને ફીચર્સ
Tata Nexon કે Hyundai Venue: કઈ SUV છે વધુ વેલ્યૂ ફોર મની? જાણો કિંમત અને ફીચર્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Uttarkhand Landslide :  ઉત્તરાખંડમાં અનેક જગ્યાએ ભૂસ્ખલન, કેદારનાથ યાત્રા સ્થગિત, જુઓ અહેવાલ
Surat Civil : સુરત સિવિલમાં બેડ ખૂટી પડ્યા, એક બેડ પર 2 બાળકની સારવાર, જુઓ અહેવાલ
Ahmedabad Accident : અમદાવાદમાં ટિપ્પરવાને સર્જ્યો અકસ્માત, મહિલાનું મોત
Ghana helicopter crash : ઘાનામાં હેલિકોપ્ટર ક્રેશ થતાં મંત્રી સહિત 8ના મોત, જુઓ અહેવાલ
Rahul Gandhi on US Tariff : અમેરિકાના ટેરિફ પર રાજકારણ ગરમાયું, રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડૉનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એક્શન વચ્ચે મોટા સમાચાર, આ મહિનાના અંતમાં પુતિન ભારત આવશે
ડૉનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એક્શન વચ્ચે મોટા સમાચાર, આ મહિનાના અંતમાં પુતિન ભારત આવશે
Rain Alert: ઓગસ્ટ મહિનામાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Rain Alert: ઓગસ્ટ મહિનામાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી
Tata Nexon કે Hyundai Venue: કઈ SUV છે વધુ વેલ્યૂ ફોર મની? જાણો કિંમત અને ફીચર્સ
Tata Nexon કે Hyundai Venue: કઈ SUV છે વધુ વેલ્યૂ ફોર મની? જાણો કિંમત અને ફીચર્સ
બિહાર ચૂંટણી પહેલા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ,ચૂંટણી પંચ અને BJP પર લગાવ્યો ગંભીર આરોપ
બિહાર ચૂંટણી પહેલા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ,ચૂંટણી પંચ અને BJP પર લગાવ્યો ગંભીર આરોપ
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, CRPFનું વાહન 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબક્યું,ત્રણના મોત
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, CRPFનું વાહન 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબક્યું,ત્રણના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના 50 ટકા ટેરિફ પર PM મોદીનો જડબાતોડ જવાબ, કહ્યું- 'ખેડૂતોના હિતો સાથે સમાધાન કરીશું નહીં'
ડોનાલ્ડ ટ્રમ્પના 50 ટકા ટેરિફ પર PM મોદીનો જડબાતોડ જવાબ, કહ્યું- 'ખેડૂતોના હિતો સાથે સમાધાન કરીશું નહીં'
ખેડૂતો માટે સારા સમાચાર, સૌરાષ્ટ્રના 11 જિલ્લાના ખેડૂતોને અપાશે 10 કલાક વીજળી
ખેડૂતો માટે સારા સમાચાર, સૌરાષ્ટ્રના 11 જિલ્લાના ખેડૂતોને અપાશે 10 કલાક વીજળી
Embed widget