શોધખોળ કરો
તુર્કી સાથેના સંબંધો બગડે તો ભારતને કેટલું નુકસાન થશે? જાણો કઈ-કઈ વસ્તુઓ મોંઘી થઈ જશે?
ભારત તુર્કી સંબંધોમાં તણાવથી વ્યાપાર પર અસર, ભારતીય વેપારીઓ તુર્કીથી માલ ખરીદવાનો ઇનકાર કરી રહ્યા છે, અનેક આયાતી વસ્તુઓ મોંઘી થવાની શક્યતા, ભારતના નિકાસ મૂલ્ય પર પણ પડી શકે છે અસર
તાજેતરના સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ દરમિયાન તુર્કીએ પાકિસ્તાનને ખુલ્લેઆમ મદદ કરી છે, જેના કારણે ભારત અને તુર્કી વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં ગંભીર તણાવ જોવા મળી રહ્યો છે. આ તણાવની સીધી અસર બંને દેશો વચ્ચેના વ્યવસાય પર પણ પડી રહી છે.
Published at : 19 May 2025 04:47 PM (IST)
ટ્રેન્ડિંગ સમાચાર




























