શોધખોળ કરો

PHOTOS: તુર્કીમાં પ્લેન ક્રેશ, રનવે પરથી વિમાન નીચે ઉતરી પડતા 3 ટુકડા, 3ના મોત 150થી વધુ લોકો ઘાયલ

1/9
તૂર્કીના પરિવહન મંત્રી મેહમત કાહિત તુરહાને જણાવ્યુ કે દૂર્ઘટના બાદ મોટાભાગના યાત્રીઓ ખુદ વિમાનમાંથી બહાર નીકળી ગયા હતા.
તૂર્કીના પરિવહન મંત્રી મેહમત કાહિત તુરહાને જણાવ્યુ કે દૂર્ઘટના બાદ મોટાભાગના યાત્રીઓ ખુદ વિમાનમાંથી બહાર નીકળી ગયા હતા.
2/9
દૂર્ઘટના સમયે તેમાં 177 લોકો અને ક્રૂ મેમ્બરના છ સભ્યો સવાર હતા.
દૂર્ઘટના સમયે તેમાં 177 લોકો અને ક્રૂ મેમ્બરના છ સભ્યો સવાર હતા.
3/9
સરકારી ચેનલ ટીઆરટીએ જણાવ્યુ કે, વિમાન તુર્કીની ફેમસ વિમાન કંપની પેગૈસસ એરલાઇન્સનુ છે.
સરકારી ચેનલ ટીઆરટીએ જણાવ્યુ કે, વિમાન તુર્કીની ફેમસ વિમાન કંપની પેગૈસસ એરલાઇન્સનુ છે.
4/9
તુર્કીની ટેલિવિઝન ચેનલ પર પ્રસારણમાં તુટેલા ભાગ અને પાછળના ભાગમાંથી યાત્રીઓને બહાર કાઢતા બતાવવામાં આવ્યા હતા.
તુર્કીની ટેલિવિઝન ચેનલ પર પ્રસારણમાં તુટેલા ભાગ અને પાછળના ભાગમાંથી યાત્રીઓને બહાર કાઢતા બતાવવામાં આવ્યા હતા.
5/9
દૂર્ઘટનાગ્રસ્ત વિમાન અને તેની અંદર લાગેલી આગની તસવીર પણ જાહેર થઇ છે. બાદમાં ફાયર ફાઇટરોએ આગ હોલવી દીધી હતી.
દૂર્ઘટનાગ્રસ્ત વિમાન અને તેની અંદર લાગેલી આગની તસવીર પણ જાહેર થઇ છે. બાદમાં ફાયર ફાઇટરોએ આગ હોલવી દીધી હતી.
6/9
એનટીવીએ જણાવ્યુ કે, વિમાન ઇજમિર શહેરના એજિયનથી ખરાબ હવામાનમાં ઇસ્તંબુલના સાહિબા ગોકચેન એરપોર્ટ પર આવ્યુ.
એનટીવીએ જણાવ્યુ કે, વિમાન ઇજમિર શહેરના એજિયનથી ખરાબ હવામાનમાં ઇસ્તંબુલના સાહિબા ગોકચેન એરપોર્ટ પર આવ્યુ.
7/9
દૂર્ઘટનામાં લગભગ 150થી વધુ લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર છે.
દૂર્ઘટનામાં લગભગ 150થી વધુ લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર છે.
8/9
વિમાન ક્રેશ દરમિયાન, પ્લેનમાં 177 લોકો સવાર હતા, અધિકારીઓએ જણાવ્યુ કે આ દૂર્ઘટનામાં ત્રણ લોકોના મોત થઇ ગયા છે.
વિમાન ક્રેશ દરમિયાન, પ્લેનમાં 177 લોકો સવાર હતા, અધિકારીઓએ જણાવ્યુ કે આ દૂર્ઘટનામાં ત્રણ લોકોના મોત થઇ ગયા છે.
9/9
ઇસ્તંબુલઃ તુર્કીના ઇસ્તંબુલ શહેરમાં બુધવારે એક યાત્રી વિમાન એરપોર્ટ પર ઉતરતી વખતે રનવે પરથી લપસી પડતાં નીચે ઉતરી પડ્યુ, જેના કારણે વિમાનના ત્રણ ટુકડા થઇ ગયા ગયા હતા. આ વિમાન દૂર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા અને 150થી વધુ લોકો ઘાયલ થયા હતા. જુઓ અહીં દૂર્ઘટનાની તસવીરો......
ઇસ્તંબુલઃ તુર્કીના ઇસ્તંબુલ શહેરમાં બુધવારે એક યાત્રી વિમાન એરપોર્ટ પર ઉતરતી વખતે રનવે પરથી લપસી પડતાં નીચે ઉતરી પડ્યુ, જેના કારણે વિમાનના ત્રણ ટુકડા થઇ ગયા ગયા હતા. આ વિમાન દૂર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા અને 150થી વધુ લોકો ઘાયલ થયા હતા. જુઓ અહીં દૂર્ઘટનાની તસવીરો......

દુનિયા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News: વડોદરામાં ઉઠ્યા દારૂબંધીના લીરેલીરા, ચાર શખ્સોનો દારૂની બોટલ સાથેનો VIDEO VIRALHun To Bolish : હું તો બોલીશ : નેનો માટે કોઈનું નાટક નહીં ચાલેHun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટ અધિકારીઓને સજા કેમ નહીં?Chaitar Vasava: વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવા મુદ્દે હવે નવો વિવાદ, ચૈતર વસાવાનો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
કેટલી છે Honda Shineની ઓન-રોડ કિંમત? આ બાઇક ખરીદવા કેટલી ચૂકવવી પડશે EMI?
કેટલી છે Honda Shineની ઓન-રોડ કિંમત? આ બાઇક ખરીદવા કેટલી ચૂકવવી પડશે EMI?
6830 રન અને 127 વિકેટ... IPL વચ્ચે આ સ્ટાર ખેલાડીએ અચાનક લીધી નિવૃતિ
6830 રન અને 127 વિકેટ... IPL વચ્ચે આ સ્ટાર ખેલાડીએ અચાનક લીધી નિવૃતિ
Crime News: બેંગલુરુમાં પતિએ કરી પત્નીની હત્યા, સૂટકેસમાં લાશ છૂપાવી થયો ફરાર
Crime News: બેંગલુરુમાં પતિએ કરી પત્નીની હત્યા, સૂટકેસમાં લાશ છૂપાવી થયો ફરાર
SRHને તેના જ ઘરમાં લખનૌએ ધૂળ ચટાડી, પહેલા શાર્દુલે તરખાટ મચાવ્યો પછી પૂરન-માર્શનું તોફાન
SRHને તેના જ ઘરમાં લખનૌએ ધૂળ ચટાડી, પહેલા શાર્દુલે તરખાટ મચાવ્યો પછી પૂરન-માર્શનું તોફાન
Embed widget