શોધખોળ કરો

નોકિયા ભારતમાં આ મહિને લાવી રહ્યું છે આ ધાંસૂ ફોન, લીક થયેલી ડિટેલમાં ફિચર્સથી લઇને કિંમત સુધી થયો ખુલાસો

1/5
નોકિયાના સ્માર્ટફોનની સાથે સારી વાત એ છે કે કંપની ઓછામાં ઓછા બે વર્ષ સુધી એન્ડ્રોઇડ અપડેટ આપવાનો વાયદો કરે છે.
નોકિયાના સ્માર્ટફોનની સાથે સારી વાત એ છે કે કંપની ઓછામાં ઓછા બે વર્ષ સુધી એન્ડ્રોઇડ અપડેટ આપવાનો વાયદો કરે છે.
2/5
નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર નોકિયા હવે ભારતમાં પોતાનુ માર્કેટ મજબૂત કરવા પ્રયાસ કરી રહ્યું છે. નોકિયાના નવા અપકમિંગ ફોનની કેટલીક ડિટેલ લીક થઇ છે જેમાં જાણવા મળ્યુ છે કે નોકિયા 3.4 ફોનના લૉન્ચિંગની વાત છે, આ ફોનને કંપની આ મહિને જ ભારતમાં લૉન્ચ કરી શકે છે.
નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર નોકિયા હવે ભારતમાં પોતાનુ માર્કેટ મજબૂત કરવા પ્રયાસ કરી રહ્યું છે. નોકિયાના નવા અપકમિંગ ફોનની કેટલીક ડિટેલ લીક થઇ છે જેમાં જાણવા મળ્યુ છે કે નોકિયા 3.4 ફોનના લૉન્ચિંગની વાત છે, આ ફોનને કંપની આ મહિને જ ભારતમાં લૉન્ચ કરી શકે છે.
3/5
સ્પેશિફિકેશનની વાત કરીએ તો ફોનમાં 6.39 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે, સાથે ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 460 પ્રોસેસર હશે. એટલુ જ નહીં ફોનમાં ત્રિપલ રિયર કેમેરા આપવામાં આવ્યા છે. પ્રાઇમરી કેમેરા 13 મેગાપિક્સલનો છે, બીજો કેમેરો 5 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ છે. જ્યારે 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે આમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
સ્પેશિફિકેશનની વાત કરીએ તો ફોનમાં 6.39 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે, સાથે ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 460 પ્રોસેસર હશે. એટલુ જ નહીં ફોનમાં ત્રિપલ રિયર કેમેરા આપવામાં આવ્યા છે. પ્રાઇમરી કેમેરા 13 મેગાપિક્સલનો છે, બીજો કેમેરો 5 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ છે. જ્યારે 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે આમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
4/5
આ ઉપરાંત ફોનમાં 4000 એમએએચની બેટરી, અને કનેક્ટિવિટી માટે યુએસબી ટાઇપ પોર્ટ સી આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે નોકિયાના હેન્ડસેટ વેચવાનુ લાયસન્સ હાલ એચએમડી ગ્લૉબલની પાસે છે.
આ ઉપરાંત ફોનમાં 4000 એમએએચની બેટરી, અને કનેક્ટિવિટી માટે યુએસબી ટાઇપ પોર્ટ સી આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે નોકિયાના હેન્ડસેટ વેચવાનુ લાયસન્સ હાલ એચએમડી ગ્લૉબલની પાસે છે.
5/5
NokiaPowerUser બ્લૉગના રિપોર્ટ પ્રમાણે આ નોકિયા 3.4ને ભારતમાં મીડ ડિસેમ્બરમાં લૉન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોનની કિંમત 12 હજાર રૂપિયાથી શરૂ થઇ શકે છે, કેમકે જે નોકિયા 2.4 લૉન્ચ કરવામાં આવ્યો છે, તેની કિંમત લગભગ 10500 રૂપિયા છે.
NokiaPowerUser બ્લૉગના રિપોર્ટ પ્રમાણે આ નોકિયા 3.4ને ભારતમાં મીડ ડિસેમ્બરમાં લૉન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોનની કિંમત 12 હજાર રૂપિયાથી શરૂ થઇ શકે છે, કેમકે જે નોકિયા 2.4 લૉન્ચ કરવામાં આવ્યો છે, તેની કિંમત લગભગ 10500 રૂપિયા છે.

ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Thailand, Myanmar Earthquake: મ્યાનમારમાં હાહાકાર, 600થી વધુ લોકોના મોત; તબાહીના દ્રશ્યોRajkot Hit And Run: અકસ્માત કેસમાં નબીરાઓને બચાવવાનો પોલીસ પર ગંભીર આરોપ, જુઓ વીડિયોમાંAfghanistan Earthqake: વહેલી સવારે અફઘાનિસ્તાનમાં પણ ધ્રુજી ગઈ ધરા, જાણો શું છે હાલની સ્થિતિ?India Helps Myanmar: મ્યાનમાર માટે ભારતે મોકલી 15 ટન રાહત સામગ્રી, જુઓ વિગતવાર માહિતી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાને મોટી રાહત,મદ્રાસ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાને મોટી રાહત,મદ્રાસ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget