શોધખોળ કરો

2024 T20 World Cup: ટી-20 વર્લ્ડકપ માટે ઝહીર ખાને પસંદ કર્યા ચાર ભારતીય બોલરો, આવેશ અને મુકેશને ન આપ્યું સ્થાન

2024 T20 World Cup: ભૂતપૂર્વ ભારતીય અનુભવી ઝડપી બોલર ઝહીર ખાને આગામી ટી-20 વર્લ્ડ કપ માટે ચાર શ્રેષ્ઠ ઝડપી બોલરોની પસંદગી કરી છે. જોકે, તેણે યુવાન અવેશ ખાન અને મુકેશ કુમારનું નામ લીધું નથી.

2024 T20 World Cup: ભૂતપૂર્વ ભારતીય અનુભવી ઝડપી બોલર ઝહીર ખાને આગામી ટી-20 વર્લ્ડ કપ માટે ચાર શ્રેષ્ઠ ઝડપી બોલરોની પસંદગી કરી છે. જોકે, તેણે યુવાન અવેશ ખાન અને મુકેશ કુમારનું નામ લીધું નથી.

ફોટોઃ ટ્વિટર

1/6
2024 T20 World Cup: ભૂતપૂર્વ ભારતીય અનુભવી ઝડપી બોલર ઝહીર ખાને આગામી ટી-20 વર્લ્ડ કપ માટે ચાર શ્રેષ્ઠ ઝડપી બોલરોની પસંદગી કરી છે. જોકે, તેણે યુવાન અવેશ ખાન અને મુકેશ કુમારનું નામ લીધું નથી.
2024 T20 World Cup: ભૂતપૂર્વ ભારતીય અનુભવી ઝડપી બોલર ઝહીર ખાને આગામી ટી-20 વર્લ્ડ કપ માટે ચાર શ્રેષ્ઠ ઝડપી બોલરોની પસંદગી કરી છે. જોકે, તેણે યુવાન અવેશ ખાન અને મુકેશ કુમારનું નામ લીધું નથી.
2/6
2024 ટી-20 વર્લ્ડ કપ 1 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા (યુએસએ)માં રમાશે. આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની હજુ સુધી પસંદગી થઈ નથી. આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે. રોહિત શર્મા આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી શકે છે. (ફોટો- સોશિયલ મીડિયા)
2024 ટી-20 વર્લ્ડ કપ 1 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા (યુએસએ)માં રમાશે. આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની હજુ સુધી પસંદગી થઈ નથી. આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે. રોહિત શર્મા આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી શકે છે. (ફોટો- સોશિયલ મીડિયા)
3/6
દરમિયાન, ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ ઝડપી બોલર ઝહીર ખાને આગામી ટી-20 વર્લ્ડ કપ માટે ચાર શ્રેષ્ઠ ઝડપી બોલરોની પસંદગી કરી છે. જોકે, ઝહીરે ભૂતકાળમાં ભારત માટે રમી ચૂકેલા બે યુવા બોલરોના નામ લીધા નથી. (ફોટો- સોશિયલ મીડિયા)
દરમિયાન, ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ ઝડપી બોલર ઝહીર ખાને આગામી ટી-20 વર્લ્ડ કપ માટે ચાર શ્રેષ્ઠ ઝડપી બોલરોની પસંદગી કરી છે. જોકે, ઝહીરે ભૂતકાળમાં ભારત માટે રમી ચૂકેલા બે યુવા બોલરોના નામ લીધા નથી. (ફોટો- સોશિયલ મીડિયા)
4/6
ઝહીરનું માનવું છે કે T20 વર્લ્ડ કપની ટીમમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજનું સ્થાન નિશ્ચિત છે. સાથે જ તેણે પોતાના ચાર ઝડપી બોલરોમાં અવેશ ખાન અને મુકેશ કુમારનો સમાવેશ કર્યો ન હતો. (ફોટો- સોશિયલ મીડિયા)
ઝહીરનું માનવું છે કે T20 વર્લ્ડ કપની ટીમમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજનું સ્થાન નિશ્ચિત છે. સાથે જ તેણે પોતાના ચાર ઝડપી બોલરોમાં અવેશ ખાન અને મુકેશ કુમારનો સમાવેશ કર્યો ન હતો. (ફોટો- સોશિયલ મીડિયા)
5/6
આ સિવાય ઝહીર ખાને મોહમ્મદ શમીના વખાણ કર્યા જેણે 2023 વન-ડે વર્લ્ડ કપમાં ધમાલ મચાવી હતી. તેણે કહ્યું કે મને વિશ્વાસ છે કે શમી વર્લ્ડ કપ ટીમનો ભાગ હશે અને તે ભારત માટે એક્સ ફેક્ટર પણ સાબિત થઈ શકે છે. (ફોટો- સોશિયલ મીડિયા)
આ સિવાય ઝહીર ખાને મોહમ્મદ શમીના વખાણ કર્યા જેણે 2023 વન-ડે વર્લ્ડ કપમાં ધમાલ મચાવી હતી. તેણે કહ્યું કે મને વિશ્વાસ છે કે શમી વર્લ્ડ કપ ટીમનો ભાગ હશે અને તે ભારત માટે એક્સ ફેક્ટર પણ સાબિત થઈ શકે છે. (ફોટો- સોશિયલ મીડિયા)
6/6
બુમરાહ, સિરાજ અને શમી ઉપરાંત ઝહીર ખાને પણ 2024 ટી-20 વર્લ્ડ કપ માટે અર્શદીપ સિંહની પસંદગી કરી છે. તેનું માનવું છે કે આ ચાર ઝડપી બોલરો આગામી વર્લ્ડ કપમાં સ્થાન મેળવવાના હકદાર છે. નોંધનીય છે કે બીસીસીઆઇએ હજુ સુધી 2024 T20 વર્લ્ડ કપ માટે ભારતની 15 સભ્યોની ટીમની પસંદગી કરી નથી. જો કે એ વાત ચોક્કસ છે કે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં માત્ર ત્રણ સ્પિનરો અને ત્રણ ફાસ્ટ બોલરોની પસંદગી થશે, કારણ કે હાર્દિક પંડ્યા પણ ફાસ્ટ બોલરની ભૂમિકા ભજવી શકે છે. (ફોટો- સોશિયલ મીડિયા)
બુમરાહ, સિરાજ અને શમી ઉપરાંત ઝહીર ખાને પણ 2024 ટી-20 વર્લ્ડ કપ માટે અર્શદીપ સિંહની પસંદગી કરી છે. તેનું માનવું છે કે આ ચાર ઝડપી બોલરો આગામી વર્લ્ડ કપમાં સ્થાન મેળવવાના હકદાર છે. નોંધનીય છે કે બીસીસીઆઇએ હજુ સુધી 2024 T20 વર્લ્ડ કપ માટે ભારતની 15 સભ્યોની ટીમની પસંદગી કરી નથી. જો કે એ વાત ચોક્કસ છે કે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં માત્ર ત્રણ સ્પિનરો અને ત્રણ ફાસ્ટ બોલરોની પસંદગી થશે, કારણ કે હાર્દિક પંડ્યા પણ ફાસ્ટ બોલરની ભૂમિકા ભજવી શકે છે. (ફોટો- સોશિયલ મીડિયા)

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
ભારત-પાકિસ્તાન મેચમાં ટોસ બનશે ‘કિંગમેકર’: દુબઈમાં જે ટીમ કરશે પ્રથમ બેટિંગ, તેની હાર નક્કી! જાણો શું છે પીચ રિપોર્ટ
ભારત-પાકિસ્તાન મેચમાં ટોસ બનશે ‘કિંગમેકર’: દુબઈમાં જે ટીમ કરશે પ્રથમ બેટિંગ, તેની હાર નક્કી! જાણો શું છે પીચ રિપોર્ટ
ઝારખંડમાં ટોળાશાહીનો ભયાનક ચહેરો: જમશેદપુરમાં બકરી ચોરીની શંકામાં બે લોકોની કરપીણ હત્યા
ઝારખંડમાં ટોળાશાહીનો ભયાનક ચહેરો: જમશેદપુરમાં બકરી ચોરીની શંકામાં બે લોકોની કરપીણ હત્યા
રાજ્યમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને બોટાદમાં ગમખ્વાર અકસ્માતો, ત્રણ લોકોના મોત
રાજ્યમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને બોટાદમાં ગમખ્વાર અકસ્માતો, ત્રણ લોકોના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજોની ટોળકીHun To Bolish : હું તો બોલીશ : પોલીસે રાખી પાનેતરની લાજAravalli News: અરવલ્લીમાં રાજ્ય સરકારના મંત્રીના પૌત્રને માર મરાયાનો આરોપ | abp Asmita LIVEDevayat Khavad Car Attack: પોલીસની કામગીરી પર લોકગાયક દેવાયત ખવડે ઉઠાવ્યા સવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
ભારત-પાકિસ્તાન મેચમાં ટોસ બનશે ‘કિંગમેકર’: દુબઈમાં જે ટીમ કરશે પ્રથમ બેટિંગ, તેની હાર નક્કી! જાણો શું છે પીચ રિપોર્ટ
ભારત-પાકિસ્તાન મેચમાં ટોસ બનશે ‘કિંગમેકર’: દુબઈમાં જે ટીમ કરશે પ્રથમ બેટિંગ, તેની હાર નક્કી! જાણો શું છે પીચ રિપોર્ટ
ઝારખંડમાં ટોળાશાહીનો ભયાનક ચહેરો: જમશેદપુરમાં બકરી ચોરીની શંકામાં બે લોકોની કરપીણ હત્યા
ઝારખંડમાં ટોળાશાહીનો ભયાનક ચહેરો: જમશેદપુરમાં બકરી ચોરીની શંકામાં બે લોકોની કરપીણ હત્યા
રાજ્યમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને બોટાદમાં ગમખ્વાર અકસ્માતો, ત્રણ લોકોના મોત
રાજ્યમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને બોટાદમાં ગમખ્વાર અકસ્માતો, ત્રણ લોકોના મોત
RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, હવે PMO માં આ જવાબદારી સંભાળશે
RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, હવે PMO માં આ જવાબદારી સંભાળશે
Ideas of India 2025: ચૂંટણીમાં કૉંગ્રેસને મળતી હાર  પર શું બોલ્યા સચિન પાયલટ 
Ideas of India 2025: ચૂંટણીમાં કૉંગ્રેસને મળતી હાર  પર શું બોલ્યા સચિન પાયલટ 
‘બાબર’ સામે ભારતનું ‘ચક્રવ્યૂહ’: ટીમ ઇન્ડિયામાં બે બદલાવ? જાણો પાકિસ્તાનને પછાડવાની ખાસ રણનીતિ
‘બાબર’ સામે ભારતનું ‘ચક્રવ્યૂહ’: ટીમ ઇન્ડિયામાં બે બદલાવ? જાણો પાકિસ્તાનને પછાડવાની ખાસ રણનીતિ
સોનાએ તોડ્યા રેકોર્ડ: 49 દિવસમાં ₹9500 મોંઘું, ચાંદી પણ ચમકી, જાણો દિવાળી સુધી ભાવ ક્યાં જશે
સોનાએ તોડ્યા રેકોર્ડ: 49 દિવસમાં ₹9500 મોંઘું, ચાંદી પણ ચમકી, જાણો દિવાળી સુધી ભાવ ક્યાં જશે
Embed widget