શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

2024 T20 World Cup: ટી-20 વર્લ્ડકપ માટે ઝહીર ખાને પસંદ કર્યા ચાર ભારતીય બોલરો, આવેશ અને મુકેશને ન આપ્યું સ્થાન

2024 T20 World Cup: ભૂતપૂર્વ ભારતીય અનુભવી ઝડપી બોલર ઝહીર ખાને આગામી ટી-20 વર્લ્ડ કપ માટે ચાર શ્રેષ્ઠ ઝડપી બોલરોની પસંદગી કરી છે. જોકે, તેણે યુવાન અવેશ ખાન અને મુકેશ કુમારનું નામ લીધું નથી.

2024 T20 World Cup: ભૂતપૂર્વ ભારતીય અનુભવી ઝડપી બોલર ઝહીર ખાને આગામી ટી-20 વર્લ્ડ કપ માટે ચાર શ્રેષ્ઠ ઝડપી બોલરોની પસંદગી કરી છે. જોકે, તેણે યુવાન અવેશ ખાન અને મુકેશ કુમારનું નામ લીધું નથી.

ફોટોઃ ટ્વિટર

1/6
2024 T20 World Cup: ભૂતપૂર્વ ભારતીય અનુભવી ઝડપી બોલર ઝહીર ખાને આગામી ટી-20 વર્લ્ડ કપ માટે ચાર શ્રેષ્ઠ ઝડપી બોલરોની પસંદગી કરી છે. જોકે, તેણે યુવાન અવેશ ખાન અને મુકેશ કુમારનું નામ લીધું નથી.
2024 T20 World Cup: ભૂતપૂર્વ ભારતીય અનુભવી ઝડપી બોલર ઝહીર ખાને આગામી ટી-20 વર્લ્ડ કપ માટે ચાર શ્રેષ્ઠ ઝડપી બોલરોની પસંદગી કરી છે. જોકે, તેણે યુવાન અવેશ ખાન અને મુકેશ કુમારનું નામ લીધું નથી.
2/6
2024 ટી-20 વર્લ્ડ કપ 1 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા (યુએસએ)માં રમાશે. આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની હજુ સુધી પસંદગી થઈ નથી. આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે. રોહિત શર્મા આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી શકે છે. (ફોટો- સોશિયલ મીડિયા)
2024 ટી-20 વર્લ્ડ કપ 1 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા (યુએસએ)માં રમાશે. આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની હજુ સુધી પસંદગી થઈ નથી. આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે. રોહિત શર્મા આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી શકે છે. (ફોટો- સોશિયલ મીડિયા)
3/6
દરમિયાન, ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ ઝડપી બોલર ઝહીર ખાને આગામી ટી-20 વર્લ્ડ કપ માટે ચાર શ્રેષ્ઠ ઝડપી બોલરોની પસંદગી કરી છે. જોકે, ઝહીરે ભૂતકાળમાં ભારત માટે રમી ચૂકેલા બે યુવા બોલરોના નામ લીધા નથી. (ફોટો- સોશિયલ મીડિયા)
દરમિયાન, ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ ઝડપી બોલર ઝહીર ખાને આગામી ટી-20 વર્લ્ડ કપ માટે ચાર શ્રેષ્ઠ ઝડપી બોલરોની પસંદગી કરી છે. જોકે, ઝહીરે ભૂતકાળમાં ભારત માટે રમી ચૂકેલા બે યુવા બોલરોના નામ લીધા નથી. (ફોટો- સોશિયલ મીડિયા)
4/6
ઝહીરનું માનવું છે કે T20 વર્લ્ડ કપની ટીમમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજનું સ્થાન નિશ્ચિત છે. સાથે જ તેણે પોતાના ચાર ઝડપી બોલરોમાં અવેશ ખાન અને મુકેશ કુમારનો સમાવેશ કર્યો ન હતો. (ફોટો- સોશિયલ મીડિયા)
ઝહીરનું માનવું છે કે T20 વર્લ્ડ કપની ટીમમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજનું સ્થાન નિશ્ચિત છે. સાથે જ તેણે પોતાના ચાર ઝડપી બોલરોમાં અવેશ ખાન અને મુકેશ કુમારનો સમાવેશ કર્યો ન હતો. (ફોટો- સોશિયલ મીડિયા)
5/6
આ સિવાય ઝહીર ખાને મોહમ્મદ શમીના વખાણ કર્યા જેણે 2023 વન-ડે વર્લ્ડ કપમાં ધમાલ મચાવી હતી. તેણે કહ્યું કે મને વિશ્વાસ છે કે શમી વર્લ્ડ કપ ટીમનો ભાગ હશે અને તે ભારત માટે એક્સ ફેક્ટર પણ સાબિત થઈ શકે છે. (ફોટો- સોશિયલ મીડિયા)
આ સિવાય ઝહીર ખાને મોહમ્મદ શમીના વખાણ કર્યા જેણે 2023 વન-ડે વર્લ્ડ કપમાં ધમાલ મચાવી હતી. તેણે કહ્યું કે મને વિશ્વાસ છે કે શમી વર્લ્ડ કપ ટીમનો ભાગ હશે અને તે ભારત માટે એક્સ ફેક્ટર પણ સાબિત થઈ શકે છે. (ફોટો- સોશિયલ મીડિયા)
6/6
બુમરાહ, સિરાજ અને શમી ઉપરાંત ઝહીર ખાને પણ 2024 ટી-20 વર્લ્ડ કપ માટે અર્શદીપ સિંહની પસંદગી કરી છે. તેનું માનવું છે કે આ ચાર ઝડપી બોલરો આગામી વર્લ્ડ કપમાં સ્થાન મેળવવાના હકદાર છે. નોંધનીય છે કે બીસીસીઆઇએ હજુ સુધી 2024 T20 વર્લ્ડ કપ માટે ભારતની 15 સભ્યોની ટીમની પસંદગી કરી નથી. જો કે એ વાત ચોક્કસ છે કે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં માત્ર ત્રણ સ્પિનરો અને ત્રણ ફાસ્ટ બોલરોની પસંદગી થશે, કારણ કે હાર્દિક પંડ્યા પણ ફાસ્ટ બોલરની ભૂમિકા ભજવી શકે છે. (ફોટો- સોશિયલ મીડિયા)
બુમરાહ, સિરાજ અને શમી ઉપરાંત ઝહીર ખાને પણ 2024 ટી-20 વર્લ્ડ કપ માટે અર્શદીપ સિંહની પસંદગી કરી છે. તેનું માનવું છે કે આ ચાર ઝડપી બોલરો આગામી વર્લ્ડ કપમાં સ્થાન મેળવવાના હકદાર છે. નોંધનીય છે કે બીસીસીઆઇએ હજુ સુધી 2024 T20 વર્લ્ડ કપ માટે ભારતની 15 સભ્યોની ટીમની પસંદગી કરી નથી. જો કે એ વાત ચોક્કસ છે કે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં માત્ર ત્રણ સ્પિનરો અને ત્રણ ફાસ્ટ બોલરોની પસંદગી થશે, કારણ કે હાર્દિક પંડ્યા પણ ફાસ્ટ બોલરની ભૂમિકા ભજવી શકે છે. (ફોટો- સોશિયલ મીડિયા)

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરોPatidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
એક્ટિંગમાં ફ્લોપ થવા છતાં સલમાન ખાન કરતાં પણ વધુ અમીર બન્યો આ એક્ટર, જાણો ક્યાંથી કમાય છે મોટી કમાણી
એક્ટિંગમાં ફ્લોપ થવા છતાં સલમાન ખાન કરતાં પણ વધુ અમીર બન્યો આ એક્ટર, જાણો ક્યાંથી કમાય છે મોટી કમાણી
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
Embed widget