શોધખોળ કરો

ટી20 વર્લ્ડકપ માટેની ટીમમાંથી આ ત્રણ ખેલાડીઓનુ પત્તુ કપાવવાનુ નક્કી, ટીમમાં થઇ શકે છે ફેરફાર, જાણો

india_

1/5
નવી દિલ્હીઃ આઇસીસી ક્રિકેટ ટી20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત 8મી સપ્ટેમ્બરે જ થઇ ચૂકી છે, પરંતુ IPL 2021ના બીજા તબક્કાની મેચોમાં કેટલાક ખેલાડીઓના ખરાબ પ્રદર્શને સિલેક્ટર્સને ટીમમાં ફેરફાર કરવા માટે મજબૂર કરી દીધા છે.
નવી દિલ્હીઃ આઇસીસી ક્રિકેટ ટી20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત 8મી સપ્ટેમ્બરે જ થઇ ચૂકી છે, પરંતુ IPL 2021ના બીજા તબક્કાની મેચોમાં કેટલાક ખેલાડીઓના ખરાબ પ્રદર્શને સિલેક્ટર્સને ટીમમાં ફેરફાર કરવા માટે મજબૂર કરી દીધા છે.
2/5
ICCના નિયમ અનુસાર, 10 ઓક્ટોબર સુધી તમામ દેશ ટીમમાં ફેરફાર કરી શકે છે, એટલે કે BCCIની પાસે લગભગ 2 અઠવાડિયાનો સમય હજુ બાકી છે. ટી20 વર્લ્ડકપની શરૂઆત 17 ઓક્ટોબરથી થવા જઇ રહી છે. આ IPL સિઝનમાં કેટલાક એવા ખેલાડીઓ છે જેની જગ્યાને લઇને ખતરો છે. જાણો કોણ છે આ ખેલાડીઓ....
ICCના નિયમ અનુસાર, 10 ઓક્ટોબર સુધી તમામ દેશ ટીમમાં ફેરફાર કરી શકે છે, એટલે કે BCCIની પાસે લગભગ 2 અઠવાડિયાનો સમય હજુ બાકી છે. ટી20 વર્લ્ડકપની શરૂઆત 17 ઓક્ટોબરથી થવા જઇ રહી છે. આ IPL સિઝનમાં કેટલાક એવા ખેલાડીઓ છે જેની જગ્યાને લઇને ખતરો છે. જાણો કોણ છે આ ખેલાડીઓ....
3/5
હાર્દિક પંડ્યા-  ટી20 વર્લ્ડકપ પહેલા સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ના તો ફિટ દેખાઇ રહ્યો છે, ના તો ફોર્મમાં છે. ખરાબ ફિટનેસ હોવા છતાં સિલેક્ટર્સે તેને ટી20 વર્લ્ડકપની ટીમમાં જગ્યા આપી છે, કેમ કે તે એકલા હાથે ગમે તે મેચ પલટી શકવાની તાકાત રાખે છે. પરંતુ હવે તેની જગ્યાએ હવે શાર્દૂલ ઠાકુર પર વધુ નજર જઇ રહી છે. ખરેખરમાં, શાર્દૂલ ઠાકુર  (Shardul Thakur)ને આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021 માટે સ્ટેન્ડબાય પ્લેયર્સ તરીકે રાખવામાં આવ્યો છે. આવામાં હાર્દિકની જગ્યાએ શાર્દૂલને મોકો મળી શકે છે.
હાર્દિક પંડ્યા- ટી20 વર્લ્ડકપ પહેલા સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ના તો ફિટ દેખાઇ રહ્યો છે, ના તો ફોર્મમાં છે. ખરાબ ફિટનેસ હોવા છતાં સિલેક્ટર્સે તેને ટી20 વર્લ્ડકપની ટીમમાં જગ્યા આપી છે, કેમ કે તે એકલા હાથે ગમે તે મેચ પલટી શકવાની તાકાત રાખે છે. પરંતુ હવે તેની જગ્યાએ હવે શાર્દૂલ ઠાકુર પર વધુ નજર જઇ રહી છે. ખરેખરમાં, શાર્દૂલ ઠાકુર (Shardul Thakur)ને આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021 માટે સ્ટેન્ડબાય પ્લેયર્સ તરીકે રાખવામાં આવ્યો છે. આવામાં હાર્દિકની જગ્યાએ શાર્દૂલને મોકો મળી શકે છે.
4/5
ભુવનેશ્વર કુમાર-  આઇપીએલમાંથી ભુવનેશ્વર કુમારના પ્રદર્શનની પોલ ખુલી ગઇ છે, તેની બૉલિંગમાં એટલો બધો પ્રભાવ નથી દેખાઇ રહ્યો. આને જોતા પસંદગીકારો આઇસીસી ટી20 વર્લ્ડકપ માટેની ટીમમાં તેની જગ્યાએ મોહમ્મદ સિરાજ કે પછી ટી નટરાજનને મોકો આપી શકે છે, કેમ કે આ બન્ને ખેલાડીઓ હાલ ઘાતક બૉલિંગ સ્પેલ કરી રહ્યાં છે.
ભુવનેશ્વર કુમાર- આઇપીએલમાંથી ભુવનેશ્વર કુમારના પ્રદર્શનની પોલ ખુલી ગઇ છે, તેની બૉલિંગમાં એટલો બધો પ્રભાવ નથી દેખાઇ રહ્યો. આને જોતા પસંદગીકારો આઇસીસી ટી20 વર્લ્ડકપ માટેની ટીમમાં તેની જગ્યાએ મોહમ્મદ સિરાજ કે પછી ટી નટરાજનને મોકો આપી શકે છે, કેમ કે આ બન્ને ખેલાડીઓ હાલ ઘાતક બૉલિંગ સ્પેલ કરી રહ્યાં છે.
5/5
ઇશાન કિશન-  ટી20 વર્લ્ડકપ ટીમમાં સ્થાન મળ્યા બાદ ઇશાન કિશનનો ફ્લૉપ શૉ યથાવત છે, આના પર પસંદગીકારોનુ ધ્યાન ગયુ છે, અને માની શકાય કે તેની જગ્યાએ ફરીથી એકવાર સ્ટાર બેટ્સમેન શિખર ધવનને ટી20 વર્લ્ડકપની ટીમમાં સામેલ કરવામાં આવે. ખાસ વાત છે કે ધવનને આઉટ કરીને જ ઇશાન કિશનને ચાન્સ મળ્યો હતો.
ઇશાન કિશન- ટી20 વર્લ્ડકપ ટીમમાં સ્થાન મળ્યા બાદ ઇશાન કિશનનો ફ્લૉપ શૉ યથાવત છે, આના પર પસંદગીકારોનુ ધ્યાન ગયુ છે, અને માની શકાય કે તેની જગ્યાએ ફરીથી એકવાર સ્ટાર બેટ્સમેન શિખર ધવનને ટી20 વર્લ્ડકપની ટીમમાં સામેલ કરવામાં આવે. ખાસ વાત છે કે ધવનને આઉટ કરીને જ ઇશાન કિશનને ચાન્સ મળ્યો હતો.

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

વિડિઓઝ

Surat |  સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ  વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ,  2015થી 20 સુધીમાં બેન્કમાંથી ઉપાડ્યો  નહોતો 1 પણ  રૂપિયો
અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, 2015થી 20 સુધીમાં બેન્કમાંથી ઉપાડ્યો નહોતો 1 પણ રૂપિયો
Embed widget