શોધખોળ કરો

ક્રિકેટની દુનિયાના 5 મોટા અને કમનસીબ કેપ્ટન, જે ક્યારેય નથી જીતી શક્યા ICC Trpohy, જુઓ લિસ્ટ

Unlucky_Captains_05

1/6
કમનસીબ કેપ્ટનશીપઃ ક્રિકેટની દુનિયામાં કેટલાય એવા કેપ્ટનો રહી ચૂક્યા છે, જે એક ખેલાડી તરીકે ટીમ અને દેશ માટે મહાન ક્રિકેટરોની કેટેગરીમાં સામેલ છે પરંતુ કેપ્ટન તરીકે કંઇ ખાસ કરી શક્યા નથી. આ લિસ્ટમાં અહીં અમે તમને એવા પાંચ કેપ્ટન બતાવી રહ્યા છીએ જે ક્યારેય ICC Trpohy નથી જીતી શક્યા. જુઓ...........
કમનસીબ કેપ્ટનશીપઃ ક્રિકેટની દુનિયામાં કેટલાય એવા કેપ્ટનો રહી ચૂક્યા છે, જે એક ખેલાડી તરીકે ટીમ અને દેશ માટે મહાન ક્રિકેટરોની કેટેગરીમાં સામેલ છે પરંતુ કેપ્ટન તરીકે કંઇ ખાસ કરી શક્યા નથી. આ લિસ્ટમાં અહીં અમે તમને એવા પાંચ કેપ્ટન બતાવી રહ્યા છીએ જે ક્યારેય ICC Trpohy નથી જીતી શક્યા. જુઓ...........
2/6
વિવિયન રિચાર્ડ્સ (Vivian Richards)  : વેસ્ટઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર વિવિયન રિચાર્ડ્સે (Vivian Richards) વર્ષ 1980થી 1991 સુધી ટીમનું નેતૃત્વ કર્યું છે. તેમણે 105 ODI મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું, જેમાંથી 67 મેચ જીતી, 36 મેચ હારી અને બે મેચ ટાઈ થઈ હતી. વિવિયન રિચાર્ડ્સ વેસ્ટઈન્ડિઝની ટીમને ICC ટ્રોફી સુધી પહોંચાડી શક્યા નથી.
વિવિયન રિચાર્ડ્સ (Vivian Richards) : વેસ્ટઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર વિવિયન રિચાર્ડ્સે (Vivian Richards) વર્ષ 1980થી 1991 સુધી ટીમનું નેતૃત્વ કર્યું છે. તેમણે 105 ODI મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું, જેમાંથી 67 મેચ જીતી, 36 મેચ હારી અને બે મેચ ટાઈ થઈ હતી. વિવિયન રિચાર્ડ્સ વેસ્ટઈન્ડિઝની ટીમને ICC ટ્રોફી સુધી પહોંચાડી શક્યા નથી.
3/6
ગ્રીમ સ્મિથ (Graeme Smith)  : દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર ગ્રીમ સ્મિથે (Graeme Smith) વર્ષ 2003થી 2011 સુધી ટીમનું નેતૃત્વ કર્યું છે. તેમણે 150 ODI મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું, જેમાંથી 92 વનડે મેચ જીતી છે, 51 મેચ હાર્યા. સ્મિથની જીતની ટકાવારી 64.23 ટકા હતી. ગ્રીમ સ્મિથ પોતાના નેતૃત્વમાં દક્ષિણ આફ્રિકાની ટીમને ICC ટ્રોફી જીતાડી શક્યા નથી.
ગ્રીમ સ્મિથ (Graeme Smith) : દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર ગ્રીમ સ્મિથે (Graeme Smith) વર્ષ 2003થી 2011 સુધી ટીમનું નેતૃત્વ કર્યું છે. તેમણે 150 ODI મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું, જેમાંથી 92 વનડે મેચ જીતી છે, 51 મેચ હાર્યા. સ્મિથની જીતની ટકાવારી 64.23 ટકા હતી. ગ્રીમ સ્મિથ પોતાના નેતૃત્વમાં દક્ષિણ આફ્રિકાની ટીમને ICC ટ્રોફી જીતાડી શક્યા નથી.
4/6
એ બી ડી વિલિયર્સ (AB de Villiers) : દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એ બી ડી વિલિયર્સે (AB de Villiers) 2012થી 2017 સુધી ટીમનું નેતૃત્વ કર્યું છે. તેમણે 103 ODI મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું છે, જેમાંથી 59 વનડે મેચ જીતી છે અને 39 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એ બી ડી વિલિયર્સની જીતની એવરેજ 60.10 ટકા હતી. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપ 2015ની ODI મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમ સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે હારી ગઈ હતી.
એ બી ડી વિલિયર્સ (AB de Villiers) : દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એ બી ડી વિલિયર્સે (AB de Villiers) 2012થી 2017 સુધી ટીમનું નેતૃત્વ કર્યું છે. તેમણે 103 ODI મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું છે, જેમાંથી 59 વનડે મેચ જીતી છે અને 39 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એ બી ડી વિલિયર્સની જીતની એવરેજ 60.10 ટકા હતી. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપ 2015ની ODI મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમ સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે હારી ગઈ હતી.
5/6
મહેલા જયવર્દેને (Mahela Jayawardene) :મહેલા જયવર્દેનેએ 2004થી 2013 સુધી શ્રીલંકાની ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેણે 129 ODI મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું, જેમાંથી 71 વનડે મેચ જીતી છે અને 49 મેચ હારી હતી. મહેલા જયવર્દેનની જીતની એવરેજ 59.09 ટકા હતી. તેમણે 19 T20I મેચમાં શ્રીલંકાની ટીમનું નેતૃત્વ કર્યું હતું, જેમાથી તેમણે 12 મેચ જીતી અને 6 મેચમાં હાર મળી હતી.
મહેલા જયવર્દેને (Mahela Jayawardene) :મહેલા જયવર્દેનેએ 2004થી 2013 સુધી શ્રીલંકાની ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેણે 129 ODI મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું, જેમાંથી 71 વનડે મેચ જીતી છે અને 49 મેચ હારી હતી. મહેલા જયવર્દેનની જીતની એવરેજ 59.09 ટકા હતી. તેમણે 19 T20I મેચમાં શ્રીલંકાની ટીમનું નેતૃત્વ કર્યું હતું, જેમાથી તેમણે 12 મેચ જીતી અને 6 મેચમાં હાર મળી હતી.
6/6
વિરાટ કોહલી (Virat Kohli) : વિરાટ કોહલીએ 2013થી 2021 સુધી 95 ODI મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું છે, જેમાંથી 65 વનડે મેચમાં જીત મળી છે અને 27માં મેચમાં હારનો સ્વાદ ચાખ્યો છે. ટીમની જીતની સરેરાશ 70.43 ટકા હતી. તેમણે 50 T20I મેચમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું, જેમાથી તેમણે 30 મેચ જીતી છે અને 16 મેચ હારી છે. વિરાટ કોહલી ક્યારેય પણ ICC ટ્રોફી માટે ટીમનું નેતૃત્વ કરવામાં સફળ રહ્યા નથી. તેમની કેપ્ટનશીપમાં ભારત ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં પાકિસ્તાન સામે ફાઈનલમાં અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2019-21ની ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે હારી ગયું હતું.
વિરાટ કોહલી (Virat Kohli) : વિરાટ કોહલીએ 2013થી 2021 સુધી 95 ODI મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું છે, જેમાંથી 65 વનડે મેચમાં જીત મળી છે અને 27માં મેચમાં હારનો સ્વાદ ચાખ્યો છે. ટીમની જીતની સરેરાશ 70.43 ટકા હતી. તેમણે 50 T20I મેચમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું, જેમાથી તેમણે 30 મેચ જીતી છે અને 16 મેચ હારી છે. વિરાટ કોહલી ક્યારેય પણ ICC ટ્રોફી માટે ટીમનું નેતૃત્વ કરવામાં સફળ રહ્યા નથી. તેમની કેપ્ટનશીપમાં ભારત ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં પાકિસ્તાન સામે ફાઈનલમાં અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2019-21ની ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે હારી ગયું હતું.

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Embed widget