શોધખોળ કરો

ફોન ચાર્જિંગને લઈને ફેલાયા છે આ પાંચ મોટા જૂઠ, આજે પણ લાખો લોકો કરે છે વિશ્વાસ

સ્માર્ટફોન આજે લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. જોકે, લોકો ઘણીવાર સ્માર્ટફોન ચાર્જિંગ વિશે ચિંતા કરે છે. નોંધનીય છે કે સ્માર્ટફોન ચાર્જિંગને લગતી ઘણી માન્યતાઓ આજે પણ ફેલાયેલી છે

સ્માર્ટફોન આજે લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. જોકે, લોકો ઘણીવાર સ્માર્ટફોન ચાર્જિંગ વિશે ચિંતા કરે છે. નોંધનીય છે કે સ્માર્ટફોન ચાર્જિંગને લગતી ઘણી માન્યતાઓ આજે પણ ફેલાયેલી છે

આજે અમે તમને એક એવી ચાર્જિંગ માન્યતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે લાખો લોકો હજુ પણ માને છે

1/5
સ્માર્ટફોન આજે લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. જોકે, લોકો ઘણીવાર સ્માર્ટફોન ચાર્જિંગ વિશે ચિંતા કરે છે. નોંધનીય છે કે સ્માર્ટફોન ચાર્જિંગને લગતી ઘણી માન્યતાઓ આજે પણ ફેલાયેલી છે, જે લોકો હજુ પણ માને છે. આ સંદર્ભમાં, આજે અમે તમને એક એવી ચાર્જિંગ માન્યતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે લાખો લોકો હજુ પણ માને છે.
સ્માર્ટફોન આજે લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. જોકે, લોકો ઘણીવાર સ્માર્ટફોન ચાર્જિંગ વિશે ચિંતા કરે છે. નોંધનીય છે કે સ્માર્ટફોન ચાર્જિંગને લગતી ઘણી માન્યતાઓ આજે પણ ફેલાયેલી છે, જે લોકો હજુ પણ માને છે. આ સંદર્ભમાં, આજે અમે તમને એક એવી ચાર્જિંગ માન્યતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે લાખો લોકો હજુ પણ માને છે.
2/5
આ ઉપરાંત ઘણા લોકો માને છે કે ફોનને હંમેશા 0 ટકા થયા પછી જ ચાર્જ પર લગાવવો જોઈએ જ્યારે લિથિયમ આયન બેટરીઓ માટે આ રીત યોગ્ય માનવામાં આવતી નથી. નિષ્ણાતોના મતે બેટરીને 20 થી 30 ટકાની વચ્ચે ચાર્જ પર લગાવવી અને 80 થી 90 ટકા સુધી ચાર્જ રાખવી તેની લાઇફ વધારવામાં મદદ કરી શકે છે.
આ ઉપરાંત ઘણા લોકો માને છે કે ફોનને હંમેશા 0 ટકા થયા પછી જ ચાર્જ પર લગાવવો જોઈએ જ્યારે લિથિયમ આયન બેટરીઓ માટે આ રીત યોગ્ય માનવામાં આવતી નથી. નિષ્ણાતોના મતે બેટરીને 20 થી 30 ટકાની વચ્ચે ચાર્જ પર લગાવવી અને 80 થી 90 ટકા સુધી ચાર્જ રાખવી તેની લાઇફ વધારવામાં મદદ કરી શકે છે.
3/5
નોંધનીય છે કે આજની સૌથી મોટી ખોટી વાત એ છે કે સ્માર્ટફોનને 100 ટકા સુધી ચાર્જ કરવાથી બેટરી ખરાબ થઈ જાય છે પરંતુ આજના એડવાન્સ સ્માર્ટફોનમાં એવી સુવિધા મળે છે જે 100 ટકા પછી ઓટો કટ થઈ જાય છે અને બેટરીમાં કરન્ટ પહોંચતો નથી તેથી ક્યારેક ક્યારેક આખી રાત ચાર્જિંગ કરવાથી બેટરીને મોટું નુકસાન થતું નથી. જોકે લાંબા સમય સુધી સતત આવું કરવાથી બેટરી પર વધુ ગરમીની અસર પડી શકે છે.
નોંધનીય છે કે આજની સૌથી મોટી ખોટી વાત એ છે કે સ્માર્ટફોનને 100 ટકા સુધી ચાર્જ કરવાથી બેટરી ખરાબ થઈ જાય છે પરંતુ આજના એડવાન્સ સ્માર્ટફોનમાં એવી સુવિધા મળે છે જે 100 ટકા પછી ઓટો કટ થઈ જાય છે અને બેટરીમાં કરન્ટ પહોંચતો નથી તેથી ક્યારેક ક્યારેક આખી રાત ચાર્જિંગ કરવાથી બેટરીને મોટું નુકસાન થતું નથી. જોકે લાંબા સમય સુધી સતત આવું કરવાથી બેટરી પર વધુ ગરમીની અસર પડી શકે છે.
4/5
દરેક ચાર્જર એક સરખા હોતા નથી સસ્તા અથવા નકલી ચાર્જર યોગ્ય વોલ્ટેજ અને કરંટ આપી શકતા નથી જેનાથી ફોન ગરમ થઈ શકે છે અથવા બેટરીને નુકસાન થઈ શકે છે તેથી હંમેશા ભરોસાપાત્ર બ્રાન્ડ અથવા ફોન ઉત્પાદક દ્વારા સૂચવેલા ચાર્જરનો જ ઉપયોગ કરવો વધુ સારું છે એટલું જ નહીં ચાર્જિંગ દરમિયાન હળવો ફોન વાપરવો સામાન્ય રીતે સુરક્ષિત હોય છે. જોકે જો ફોન ખૂબ ગરમ થઈ રહ્યો હોય ભારે ગેમ રમી રહ્યા હોય અથવા ખરાબ ગુણવત્તાવાળા ચાર્જરનો ઉપયોગ કરી રહ્યા હોવ તો જોખમ વધી શકે છે સારું રહેશે કે ચાર્જિંગ સમયે ભારે એપ્સ અને ગેમિંગથી બચો.
દરેક ચાર્જર એક સરખા હોતા નથી સસ્તા અથવા નકલી ચાર્જર યોગ્ય વોલ્ટેજ અને કરંટ આપી શકતા નથી જેનાથી ફોન ગરમ થઈ શકે છે અથવા બેટરીને નુકસાન થઈ શકે છે તેથી હંમેશા ભરોસાપાત્ર બ્રાન્ડ અથવા ફોન ઉત્પાદક દ્વારા સૂચવેલા ચાર્જરનો જ ઉપયોગ કરવો વધુ સારું છે એટલું જ નહીં ચાર્જિંગ દરમિયાન હળવો ફોન વાપરવો સામાન્ય રીતે સુરક્ષિત હોય છે. જોકે જો ફોન ખૂબ ગરમ થઈ રહ્યો હોય ભારે ગેમ રમી રહ્યા હોય અથવા ખરાબ ગુણવત્તાવાળા ચાર્જરનો ઉપયોગ કરી રહ્યા હોવ તો જોખમ વધી શકે છે સારું રહેશે કે ચાર્જિંગ સમયે ભારે એપ્સ અને ગેમિંગથી બચો.
5/5
ફાસ્ટ ચાર્જિંગથી બેટરી જલ્દી ખરાબ થઈ જાય છે. આ પણ આજના સમયમાં એક મોટું જૂઠ સાબિત થયું છે આજના એડવાન્સ સ્માર્ટફોનમાં એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે જે તમારા ફોનને ફાસ્ટ ચાર્જિંગની સાથે જ ડિવાઇસને સુરક્ષિત પણ રાખે છે જો તમે કંપનીનો ઓરિજિનલ ચાર્જર અને કેબલનો ઉપયોગ કરો છો તો સામાન્ય પરિસ્થિતિઓમાં ફાસ્ટ ચાર્જિંગથી બેટરીને કોઈ મોટું નુકસાન થતું નથી
ફાસ્ટ ચાર્જિંગથી બેટરી જલ્દી ખરાબ થઈ જાય છે. આ પણ આજના સમયમાં એક મોટું જૂઠ સાબિત થયું છે આજના એડવાન્સ સ્માર્ટફોનમાં એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે જે તમારા ફોનને ફાસ્ટ ચાર્જિંગની સાથે જ ડિવાઇસને સુરક્ષિત પણ રાખે છે જો તમે કંપનીનો ઓરિજિનલ ચાર્જર અને કેબલનો ઉપયોગ કરો છો તો સામાન્ય પરિસ્થિતિઓમાં ફાસ્ટ ચાર્જિંગથી બેટરીને કોઈ મોટું નુકસાન થતું નથી

ગેજેટ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મોબાઈલ ખરીદનારા લોકોને લાગ્યો ઝટકો, આ કંપનીઓએ સ્માર્ટફોનની કિંમતમાં કર્યો વધારો
મોબાઈલ ખરીદનારા લોકોને લાગ્યો ઝટકો, આ કંપનીઓએ સ્માર્ટફોનની કિંમતમાં કર્યો વધારો
Jio-Airtel ની ઊંઘ હરામ કરવા BSNL લાવ્યું સસ્તો બ્રોડબેન્ડ પ્લાન, માત્ર 259 રૂપિયામાં મળશે અનલિમિટેડ ડેટા અને OTT ફ્રી
Jio-Airtel ની ઊંઘ હરામ કરવા BSNL લાવ્યું સસ્તો બ્રોડબેન્ડ પ્લાન, માત્ર 259 રૂપિયામાં મળશે અનલિમિટેડ ડેટા અને OTT ફ્રી
Mobile Data: ક્યારેય ખતમ જ નહીં થાય મોબાઇલ ડેટા! તમારા ફોનમાં આજે જ કરી લો આ કામ
Mobile Data: ક્યારેય ખતમ જ નહીં થાય મોબાઇલ ડેટા! તમારા ફોનમાં આજે જ કરી લો આ કામ
જો તમે પણ ChatGPT ને પુછીને તમારો ડાયટ પ્લાન બનાવી રહ્યા છો તો સાવધાન, જાણો નિષ્ણાતોએ શું આપી વોર્નિંગ
જો તમે પણ ChatGPT ને પુછીને તમારો ડાયટ પ્લાન બનાવી રહ્યા છો તો સાવધાન, જાણો નિષ્ણાતોએ શું આપી વોર્નિંગ
Advertisement

વિડિઓઝ

Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ
Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
Exclusive: ઈથેનોલ પેટ્રોલથી માઈલેજ, ફરિયાદો અને ગાડીને નુકસાન…, ABP ન્યૂઝ પર નીતિન ગડકરીએ જણાવ્યું સંપૂર્ણ સત્ય
Exclusive: ઈથેનોલ પેટ્રોલથી માઈલેજ, ફરિયાદો અને ગાડીને નુકસાન…, ABP ન્યૂઝ પર નીતિન ગડકરીએ જણાવ્યું સંપૂર્ણ સત્ય
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ $80 ની નજીક, જાણો એક સપ્તાહમાં કેટલા વધ્યા?
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ $80 ની નજીક, જાણો એક સપ્તાહમાં કેટલા વધ્યા?
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
હોર્મુંઝ સ્ટ્રેટમાં ભારતીય નાવિકના મોત બાદ એક્શનમાં સરકાર, ઈરાનના રાજદૂતને પાઠવા સમન્સ
હોર્મુંઝ સ્ટ્રેટમાં ભારતીય નાવિકના મોત બાદ એક્શનમાં સરકાર, ઈરાનના રાજદૂતને પાઠવા સમન્સ
Embed widget