શોધખોળ કરો

ફોન ચાર્જિંગને લઈને ફેલાયા છે આ પાંચ મોટા જૂઠ, આજે પણ લાખો લોકો કરે છે વિશ્વાસ

સ્માર્ટફોન આજે લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. જોકે, લોકો ઘણીવાર સ્માર્ટફોન ચાર્જિંગ વિશે ચિંતા કરે છે. નોંધનીય છે કે સ્માર્ટફોન ચાર્જિંગને લગતી ઘણી માન્યતાઓ આજે પણ ફેલાયેલી છે

સ્માર્ટફોન આજે લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. જોકે, લોકો ઘણીવાર સ્માર્ટફોન ચાર્જિંગ વિશે ચિંતા કરે છે. નોંધનીય છે કે સ્માર્ટફોન ચાર્જિંગને લગતી ઘણી માન્યતાઓ આજે પણ ફેલાયેલી છે

આજે અમે તમને એક એવી ચાર્જિંગ માન્યતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે લાખો લોકો હજુ પણ માને છે

1/5
સ્માર્ટફોન આજે લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. જોકે, લોકો ઘણીવાર સ્માર્ટફોન ચાર્જિંગ વિશે ચિંતા કરે છે. નોંધનીય છે કે સ્માર્ટફોન ચાર્જિંગને લગતી ઘણી માન્યતાઓ આજે પણ ફેલાયેલી છે, જે લોકો હજુ પણ માને છે. આ સંદર્ભમાં, આજે અમે તમને એક એવી ચાર્જિંગ માન્યતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે લાખો લોકો હજુ પણ માને છે.
સ્માર્ટફોન આજે લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. જોકે, લોકો ઘણીવાર સ્માર્ટફોન ચાર્જિંગ વિશે ચિંતા કરે છે. નોંધનીય છે કે સ્માર્ટફોન ચાર્જિંગને લગતી ઘણી માન્યતાઓ આજે પણ ફેલાયેલી છે, જે લોકો હજુ પણ માને છે. આ સંદર્ભમાં, આજે અમે તમને એક એવી ચાર્જિંગ માન્યતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે લાખો લોકો હજુ પણ માને છે.
2/5
આ ઉપરાંત ઘણા લોકો માને છે કે ફોનને હંમેશા 0 ટકા થયા પછી જ ચાર્જ પર લગાવવો જોઈએ જ્યારે લિથિયમ આયન બેટરીઓ માટે આ રીત યોગ્ય માનવામાં આવતી નથી. નિષ્ણાતોના મતે બેટરીને 20 થી 30 ટકાની વચ્ચે ચાર્જ પર લગાવવી અને 80 થી 90 ટકા સુધી ચાર્જ રાખવી તેની લાઇફ વધારવામાં મદદ કરી શકે છે.
આ ઉપરાંત ઘણા લોકો માને છે કે ફોનને હંમેશા 0 ટકા થયા પછી જ ચાર્જ પર લગાવવો જોઈએ જ્યારે લિથિયમ આયન બેટરીઓ માટે આ રીત યોગ્ય માનવામાં આવતી નથી. નિષ્ણાતોના મતે બેટરીને 20 થી 30 ટકાની વચ્ચે ચાર્જ પર લગાવવી અને 80 થી 90 ટકા સુધી ચાર્જ રાખવી તેની લાઇફ વધારવામાં મદદ કરી શકે છે.
3/5
નોંધનીય છે કે આજની સૌથી મોટી ખોટી વાત એ છે કે સ્માર્ટફોનને 100 ટકા સુધી ચાર્જ કરવાથી બેટરી ખરાબ થઈ જાય છે પરંતુ આજના એડવાન્સ સ્માર્ટફોનમાં એવી સુવિધા મળે છે જે 100 ટકા પછી ઓટો કટ થઈ જાય છે અને બેટરીમાં કરન્ટ પહોંચતો નથી તેથી ક્યારેક ક્યારેક આખી રાત ચાર્જિંગ કરવાથી બેટરીને મોટું નુકસાન થતું નથી. જોકે લાંબા સમય સુધી સતત આવું કરવાથી બેટરી પર વધુ ગરમીની અસર પડી શકે છે.
નોંધનીય છે કે આજની સૌથી મોટી ખોટી વાત એ છે કે સ્માર્ટફોનને 100 ટકા સુધી ચાર્જ કરવાથી બેટરી ખરાબ થઈ જાય છે પરંતુ આજના એડવાન્સ સ્માર્ટફોનમાં એવી સુવિધા મળે છે જે 100 ટકા પછી ઓટો કટ થઈ જાય છે અને બેટરીમાં કરન્ટ પહોંચતો નથી તેથી ક્યારેક ક્યારેક આખી રાત ચાર્જિંગ કરવાથી બેટરીને મોટું નુકસાન થતું નથી. જોકે લાંબા સમય સુધી સતત આવું કરવાથી બેટરી પર વધુ ગરમીની અસર પડી શકે છે.
4/5
દરેક ચાર્જર એક સરખા હોતા નથી સસ્તા અથવા નકલી ચાર્જર યોગ્ય વોલ્ટેજ અને કરંટ આપી શકતા નથી જેનાથી ફોન ગરમ થઈ શકે છે અથવા બેટરીને નુકસાન થઈ શકે છે તેથી હંમેશા ભરોસાપાત્ર બ્રાન્ડ અથવા ફોન ઉત્પાદક દ્વારા સૂચવેલા ચાર્જરનો જ ઉપયોગ કરવો વધુ સારું છે એટલું જ નહીં ચાર્જિંગ દરમિયાન હળવો ફોન વાપરવો સામાન્ય રીતે સુરક્ષિત હોય છે. જોકે જો ફોન ખૂબ ગરમ થઈ રહ્યો હોય ભારે ગેમ રમી રહ્યા હોય અથવા ખરાબ ગુણવત્તાવાળા ચાર્જરનો ઉપયોગ કરી રહ્યા હોવ તો જોખમ વધી શકે છે સારું રહેશે કે ચાર્જિંગ સમયે ભારે એપ્સ અને ગેમિંગથી બચો.
દરેક ચાર્જર એક સરખા હોતા નથી સસ્તા અથવા નકલી ચાર્જર યોગ્ય વોલ્ટેજ અને કરંટ આપી શકતા નથી જેનાથી ફોન ગરમ થઈ શકે છે અથવા બેટરીને નુકસાન થઈ શકે છે તેથી હંમેશા ભરોસાપાત્ર બ્રાન્ડ અથવા ફોન ઉત્પાદક દ્વારા સૂચવેલા ચાર્જરનો જ ઉપયોગ કરવો વધુ સારું છે એટલું જ નહીં ચાર્જિંગ દરમિયાન હળવો ફોન વાપરવો સામાન્ય રીતે સુરક્ષિત હોય છે. જોકે જો ફોન ખૂબ ગરમ થઈ રહ્યો હોય ભારે ગેમ રમી રહ્યા હોય અથવા ખરાબ ગુણવત્તાવાળા ચાર્જરનો ઉપયોગ કરી રહ્યા હોવ તો જોખમ વધી શકે છે સારું રહેશે કે ચાર્જિંગ સમયે ભારે એપ્સ અને ગેમિંગથી બચો.
5/5
ફાસ્ટ ચાર્જિંગથી બેટરી જલ્દી ખરાબ થઈ જાય છે. આ પણ આજના સમયમાં એક મોટું જૂઠ સાબિત થયું છે આજના એડવાન્સ સ્માર્ટફોનમાં એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે જે તમારા ફોનને ફાસ્ટ ચાર્જિંગની સાથે જ ડિવાઇસને સુરક્ષિત પણ રાખે છે જો તમે કંપનીનો ઓરિજિનલ ચાર્જર અને કેબલનો ઉપયોગ કરો છો તો સામાન્ય પરિસ્થિતિઓમાં ફાસ્ટ ચાર્જિંગથી બેટરીને કોઈ મોટું નુકસાન થતું નથી
ફાસ્ટ ચાર્જિંગથી બેટરી જલ્દી ખરાબ થઈ જાય છે. આ પણ આજના સમયમાં એક મોટું જૂઠ સાબિત થયું છે આજના એડવાન્સ સ્માર્ટફોનમાં એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે જે તમારા ફોનને ફાસ્ટ ચાર્જિંગની સાથે જ ડિવાઇસને સુરક્ષિત પણ રાખે છે જો તમે કંપનીનો ઓરિજિનલ ચાર્જર અને કેબલનો ઉપયોગ કરો છો તો સામાન્ય પરિસ્થિતિઓમાં ફાસ્ટ ચાર્જિંગથી બેટરીને કોઈ મોટું નુકસાન થતું નથી

ગેજેટ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

iPhone 16 ની કિંમતમાં મોટો ઘટાડો, 17000 રુપિયા સસ્તો મળી રહ્યો છે એપલનો ફોન 
iPhone 16 ની કિંમતમાં મોટો ઘટાડો, 17000 રુપિયા સસ્તો મળી રહ્યો છે એપલનો ફોન 
Jio નો મોટો ધમાકો: 3-ઇન-1 પ્લાન લોન્ચ, એક જ રિચાર્જમાં ઈન્ટરનેટ, TV અને OTT ફ્રી!
Jio નો મોટો ધમાકો: 3-ઇન-1 પ્લાન લોન્ચ, એક જ રિચાર્જમાં ઈન્ટરનેટ, TV અને OTT ફ્રી!
રાશનકાર્ડ ખરાબ થઈ જાય કે ખોવાઈ જાય? હવે ઘરે બેઠા આ રીતે ડાઉનલોડ કરો ડિજિટલ કોપી 
રાશનકાર્ડ ખરાબ થઈ જાય કે ખોવાઈ જાય? હવે ઘરે બેઠા આ રીતે ડાઉનલોડ કરો ડિજિટલ કોપી 
ઘરમાં પડેલી જૂની USB Cable બની શકે છે જોખમ! જાણો તેનો યોગ્ય નિકાલ કેવી રીતે કરવો?
ઘરમાં પડેલી જૂની USB Cable બની શકે છે જોખમ! જાણો તેનો યોગ્ય નિકાલ કેવી રીતે કરવો?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget