શોધખોળ કરો

ગુજરાતમાં કઈ તારીખે પડી શકે છે ભારે વરસાદ? જાણો કોણે કરી આગાહી

1/4
હવામાન જ્યોતિષી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં હજુ વરસાદ નથી ગયો. રાજ્ય ઉપરથી દુષ્કાળના ઓળા ઉતરી ગયા છે અને આગામી દિવસોમાં સંતોષકારક વરસાદ વરસી શકે છે. જ્યાં ઓછો વરસાદ છે તેવા વિસ્તારોમાં પણ સારા વરસાદના યોગ છે.
હવામાન જ્યોતિષી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં હજુ વરસાદ નથી ગયો. રાજ્ય ઉપરથી દુષ્કાળના ઓળા ઉતરી ગયા છે અને આગામી દિવસોમાં સંતોષકારક વરસાદ વરસી શકે છે. જ્યાં ઓછો વરસાદ છે તેવા વિસ્તારોમાં પણ સારા વરસાદના યોગ છે.
2/4
રાજ્યમાં વરસાદ ખેંચાતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા અને દુષ્કાળની ભીતિ સેવવામાં આવી રહીં હતી. પરંતુ ખરા સમયે મેઘરાજાએ મહેર કરતાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેને લઈ ખેતીને જીવતદાન મળવાની સાથે હજુ સારો વરસાદ વરસથે તેવી આશા બળવત્તર બની છે.
રાજ્યમાં વરસાદ ખેંચાતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા અને દુષ્કાળની ભીતિ સેવવામાં આવી રહીં હતી. પરંતુ ખરા સમયે મેઘરાજાએ મહેર કરતાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેને લઈ ખેતીને જીવતદાન મળવાની સાથે હજુ સારો વરસાદ વરસથે તેવી આશા બળવત્તર બની છે.
3/4
સારા યોગા જોતાં સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. મધ્ય પ્રદેશનું વહન રાજ્યના ઘણાં વિસ્તારોમાં સારો વરસાદ લાવશે.
સારા યોગા જોતાં સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. મધ્ય પ્રદેશનું વહન રાજ્યના ઘણાં વિસ્તારોમાં સારો વરસાદ લાવશે.
4/4
અમદાવાદ: છેલ્લા ત્રણ દિવસથી સારો વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં મેઘરાજાની પુન: ધમાકેદાર પધરામણીથી ખેતીને જીવતદાન મળતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહીં છે. ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે જે 21મીથી 24મી ઓગસ્ટ સુધી રહેશે અને આ દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાના યોગ જોવા મળી રહ્યા છે.
અમદાવાદ: છેલ્લા ત્રણ દિવસથી સારો વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં મેઘરાજાની પુન: ધમાકેદાર પધરામણીથી ખેતીને જીવતદાન મળતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહીં છે. ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે જે 21મીથી 24મી ઓગસ્ટ સુધી રહેશે અને આ દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાના યોગ જોવા મળી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Embed widget