શોધખોળ કરો
આજથી વડોદરામાં પાણીપુરી વેચવા પર કેમ મૂકાયો પ્રતિબંધ, જાણો વિગત
1/7

પરિણામે આજથી વડોદરામાં પાણીપુરી પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. વકરતા રોગચાળા અને ચોમાસાને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવ્યો છે. રોગચાળો ન અટકે ત્યાં સુધી પાણીપુરી પર પ્રતિબંધ યથાવત રહેશે.
2/7

આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું હતું કે, જે જગ્યાએ પાણીપુરી બનાવવામાં આવતી હતી તે જગ્યા ગંદકી જોવા મળી રહી હતી. તેમજ પાણીપુરીમાં ઉપયોગમાં લેવામાં આવતા બટાકા સહિતની વસ્તુઓની ખાઈ ન શકાય તેવી હતી.
Published at : 27 Jul 2018 12:46 PM (IST)
View More





















