શોધખોળ કરો
મોતના ડરથી હાર્દિકે જાહેર કરી વસિયત, જાણો તેના નામે કેટલી છે સંપત્તિ? કોના નામે કરી સંપત્તિ?
1/5

વધુમાં પનારાએ કહ્યું કે, હાર્દિકે લખેલા પુસ્તકમાંથી મળતી રોયલ્ટીની રકમ કોને ફાળવવી તેનો પણ તેણે ઉલ્લેખ કર્યો છે. આ બુકની રોયલ્ટીની રકમ માતા-પિતા , બહેન અને 14 શહીદ પાટીદારોને આપવાની જાહેરાત કરાઇ હતી. તે સિવાય જો ઉપવાસ દરમિયાન દેહત્યાગ કરે તો નેત્રદાન પણ કરવાની હાર્દિકે ઇચ્છા વ્યક્ત કરી હતી.
2/5

Published at : 02 Sep 2018 02:39 PM (IST)
Tags :
Patidar Leader Hardik PatelView More





















