શોધખોળ કરો
માલ્યાને ભગાડવાનો જેમના પર રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો એ ગુજરાતના IPS અધિકારી કોણ છે ?
1/5

આ ઉપરાંત સરકારના ઈશારે કેટલાંક લોકોના ફોન રેકોર્ડીગ કરાતા હોવાના આક્ષેપના કારણે તેઓ મોટા વિવાદમાં આવ્યા હતા. જો કે સરકારના માનીતા હોવાથી આ આક્ષેપોની તપાસ પણ થઈ નહોતી કે તેમના વિરૂધ્ધ કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામા આવી નહોતી.
2/5

મૂળ બિહારના શર્મા 1987 બેચના ગુજરાત કેડરના અધિકારી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના સંયુકત પોલીસ કમિશનર હતા ત્યારે અનેકવાર વિવાદમાં સપડાયા હતા. તેમાન હોદ્દાનો દુરૂપયોગ કરીને થલતેજના શાંતિનાથ મંદિરમાં 200 કરોડ રૂપિયાની મિલ્કતો તેમના ભત્રીજા પિન્કુએ પચાવી પાડી હોવાનો આક્ષેપ થયો હતો.
Published at : 17 Sep 2018 10:02 AM (IST)
Tags :
Rahul GandhiView More
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ





















