શોધખોળ કરો

રાજકોટને AIIMS મળે તેવી પ્રબળ શક્યતા, કેંદ્રએ અલગ-અલગ 6 મુદ્દાને લઈ માંગ્યો રિપોર્ટ

1/3
 છેલ્લા 3 વર્ષથી રાજકોટને એઈમ્સ મળવાની વાતો ચાલી રહી છે.  કેન્દ્રએ જિલ્લા કલેક્ટર પાસે 6 અલગ-અલગ મુદ્દાઓને લઈને રિપોર્ટ માંગ્યો છે. અધિક કલેક્ટર દ્વારા એઇમ્સના અધિકારીઓને રિપાર્ટ મોકલવામાં આવશે.
છેલ્લા 3 વર્ષથી રાજકોટને એઈમ્સ મળવાની વાતો ચાલી રહી છે. કેન્દ્રએ જિલ્લા કલેક્ટર પાસે 6 અલગ-અલગ મુદ્દાઓને લઈને રિપોર્ટ માંગ્યો છે. અધિક કલેક્ટર દ્વારા એઇમ્સના અધિકારીઓને રિપાર્ટ મોકલવામાં આવશે.
2/3
હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા રાજકોટ જિલ્લા કલેકટર પાસે રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો જેમાં પરાપીપળીયા ખાતેની 400 એકર જમીન નજીક વચ્ચે આવતી માનવ રહિત રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવા સૂચન કરવામાં આવ્યું હતું અને એ સૂચન બાદ કામગીરી અંગે રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો. હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા જિલ્લા કલેકટર પાસે રિપોર્ટની માંગણી કરવામાં આવતા રાજકોટ શહેરને એઇમ્સ મળે તેવી શક્યતા છે.
હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા રાજકોટ જિલ્લા કલેકટર પાસે રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો જેમાં પરાપીપળીયા ખાતેની 400 એકર જમીન નજીક વચ્ચે આવતી માનવ રહિત રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવા સૂચન કરવામાં આવ્યું હતું અને એ સૂચન બાદ કામગીરી અંગે રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો. હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા જિલ્લા કલેકટર પાસે રિપોર્ટની માંગણી કરવામાં આવતા રાજકોટ શહેરને એઇમ્સ મળે તેવી શક્યતા છે.
3/3
 રાજકોટ:  ગુજરાતમાં એઇમ્સ (ઓલ ઇન્ડિયા ઇન્ટિટ્યૂટ્સ ઓફ મેડિકલ સાયન્સ) મળવાની વાત છેલ્લા 3 વર્ષ થી ચાલી રહી છે જેમાં રાજકોટ અને વડોદરામાંથી કોઈ એક શહેર ને એઇમ્સ મળવાની વાત ચાલી રહી છે.  રાજકોટ ખાતે કેન્દ્ર સરકારની ટીમ દ્વારા બે અલગ અલગ જગ્યા પર સ્થળ તપાસ કરવામાં આવી હતી. પ્રથમ ખીરસરા અને બાદમાં જામનગર રોડ પર આવેલ પરાપીપળીયા ખાતે સ્થળ તપાસ કરવામાં આવી હતી.
રાજકોટ: ગુજરાતમાં એઇમ્સ (ઓલ ઇન્ડિયા ઇન્ટિટ્યૂટ્સ ઓફ મેડિકલ સાયન્સ) મળવાની વાત છેલ્લા 3 વર્ષ થી ચાલી રહી છે જેમાં રાજકોટ અને વડોદરામાંથી કોઈ એક શહેર ને એઇમ્સ મળવાની વાત ચાલી રહી છે. રાજકોટ ખાતે કેન્દ્ર સરકારની ટીમ દ્વારા બે અલગ અલગ જગ્યા પર સ્થળ તપાસ કરવામાં આવી હતી. પ્રથમ ખીરસરા અને બાદમાં જામનગર રોડ પર આવેલ પરાપીપળીયા ખાતે સ્થળ તપાસ કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Embed widget