શોધખોળ કરો
રાજકોટને AIIMS મળે તેવી પ્રબળ શક્યતા, કેંદ્રએ અલગ-અલગ 6 મુદ્દાને લઈ માંગ્યો રિપોર્ટ
1/3

છેલ્લા 3 વર્ષથી રાજકોટને એઈમ્સ મળવાની વાતો ચાલી રહી છે. કેન્દ્રએ જિલ્લા કલેક્ટર પાસે 6 અલગ-અલગ મુદ્દાઓને લઈને રિપોર્ટ માંગ્યો છે. અધિક કલેક્ટર દ્વારા એઇમ્સના અધિકારીઓને રિપાર્ટ મોકલવામાં આવશે.
2/3

હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા રાજકોટ જિલ્લા કલેકટર પાસે રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો જેમાં પરાપીપળીયા ખાતેની 400 એકર જમીન નજીક વચ્ચે આવતી માનવ રહિત રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવા સૂચન કરવામાં આવ્યું હતું અને એ સૂચન બાદ કામગીરી અંગે રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો. હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા જિલ્લા કલેકટર પાસે રિપોર્ટની માંગણી કરવામાં આવતા રાજકોટ શહેરને એઇમ્સ મળે તેવી શક્યતા છે.
Published at : 31 Jul 2018 05:05 PM (IST)
View More





















