શોધખોળ કરો
હાર્દિક પટેલના ઉપવાસને લઈને કન્હૈયા કુમારે શું કર્યું Tweet, જાણો વિગત
1/5

આ સાથે જ કહ્યું કે, સરકારે આ અંગે ઝડપી નિર્ણય લેવો જોઈએ. હાર્દિકનો ઉપવાસ કોઈના લાભ માટે નહીં પણ સરકાર સામેનું આંદોલન છે.
2/5

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઊંઝા ઉમિયા ધામના પ્રમુખે પણ હાર્દિકની મુલાકાત લઈને સરકાર સાથે આ મામલે ચર્ચા અને સમાધાન કરવાની વાત કહી હતી. વધુમાં સવારે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ હાર્દિક પટેલને મળીને પોતાનું સમર્થન આપ્યું હતું.
Published at : 02 Sep 2018 10:36 AM (IST)
View More





















