શોધખોળ કરો

જામનગરઃ યુવકને વિધવા યુવતી સાથે બંધાયા સેક્સ સંબંધ, યુવતીના ભાઈને નહોતું એ મંજૂર, જાણો પછી શું થયું ?

1/6
જો કે આ મામલે અંગે સમાજના રીત રિવાજ મુજબ સમાધાન થઈ ગયું હતું. ભરત દલિત સમાજનો છે જ્યારે સન્ની વાલ્મિકી સમાજનો છે. આ હત્યાના કારણે આસપાસના વિસ્તારોમાં ઉશ્કેરાટ ફેલાઈ જતાં પોલીસે તાત્કાલિક બંદોબસ્ત ગોઠવી દેવો પડ્યો હતો.
જો કે આ મામલે અંગે સમાજના રીત રિવાજ મુજબ સમાધાન થઈ ગયું હતું. ભરત દલિત સમાજનો છે જ્યારે સન્ની વાલ્મિકી સમાજનો છે. આ હત્યાના કારણે આસપાસના વિસ્તારોમાં ઉશ્કેરાટ ફેલાઈ જતાં પોલીસે તાત્કાલિક બંદોબસ્ત ગોઠવી દેવો પડ્યો હતો.
2/6
પોલીસે રાજીબેનની ફરિયાદ પરથી સન્ની, કરણ અને જયદીપ પઠાણ સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, થોડો સમય પહેલાં વિધવા બનેલી મીરાને ભરત સાથે લગ્ન કરી તેના ઘરમાં બેસવું હતું પણ રાજીબેને ભરતને રોકતાં થોડા દિવસો પહેલા મીરાએ રાજીબેન, ભરતભાઈ અને તેના ભાઈ સામે પોલીસમાં અરજી કરી હતી.
પોલીસે રાજીબેનની ફરિયાદ પરથી સન્ની, કરણ અને જયદીપ પઠાણ સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, થોડો સમય પહેલાં વિધવા બનેલી મીરાને ભરત સાથે લગ્ન કરી તેના ઘરમાં બેસવું હતું પણ રાજીબેને ભરતને રોકતાં થોડા દિવસો પહેલા મીરાએ રાજીબેન, ભરતભાઈ અને તેના ભાઈ સામે પોલીસમાં અરજી કરી હતી.
3/6
ભરતને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ નીપજયું હતું. આ બનાવ અંગે ભરતનાં માતા રાજીબેન રાઠોડે પોલીસમાં આપેલા નિવેદન મુજબ ભરત ઉર્ફે મઢાને સન્ની શામજીભાઈની બહેન મીરા સાથે સંબંધ હતો. પરંતુ સન્નીને આ સંબંધ માન્યો ન હતો. જેથી આ હત્યા કરી હોવાનું જણાવવામ આવ્યું હતું.
ભરતને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ નીપજયું હતું. આ બનાવ અંગે ભરતનાં માતા રાજીબેન રાઠોડે પોલીસમાં આપેલા નિવેદન મુજબ ભરત ઉર્ફે મઢાને સન્ની શામજીભાઈની બહેન મીરા સાથે સંબંધ હતો. પરંતુ સન્નીને આ સંબંધ માન્યો ન હતો. જેથી આ હત્યા કરી હોવાનું જણાવવામ આવ્યું હતું.
4/6
ભરતે રીક્ષા ઉભી રાખતાં સન્નીએ ભારત પર છરી વડે હુમલો કર્યો હતો. છરીનો એક ઘા ગળા પર વાગતાં બચવા માટે ભરતે પોતાના ઘર તરફ દોટ મુકી હતી. સન્નીનો ભાણેજ કરણ સંજયભાઈ મકવાણા અને જયદીપ પઠાણે ભરતને પાડી દીધો હતો. ભરત ઢળી પળતા આ શખ્સો ત્યાથી નાશી છૂટ્યા હતા.
ભરતે રીક્ષા ઉભી રાખતાં સન્નીએ ભારત પર છરી વડે હુમલો કર્યો હતો. છરીનો એક ઘા ગળા પર વાગતાં બચવા માટે ભરતે પોતાના ઘર તરફ દોટ મુકી હતી. સન્નીનો ભાણેજ કરણ સંજયભાઈ મકવાણા અને જયદીપ પઠાણે ભરતને પાડી દીધો હતો. ભરત ઢળી પળતા આ શખ્સો ત્યાથી નાશી છૂટ્યા હતા.
5/6
આ ઘટનાની વિગત એવી છે કે, દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી શુક્રવારે રાત્રે શંકર ટેકરીની સિધ્ધાર્થ કોલોનીમાં રહેતો ભરત કરશનભાઈ રાઠોડ ઉર્ફે મઢો (ઉ.વ.32) રિક્ષાવાળો પોતાની રિક્ષા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણી રિક્ષાની આડે બાઇક નાખી સન્ની શામજીભાઈ મેઘજીભાઈએ તેને આંતર્યો હતો.
આ ઘટનાની વિગત એવી છે કે, દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી શુક્રવારે રાત્રે શંકર ટેકરીની સિધ્ધાર્થ કોલોનીમાં રહેતો ભરત કરશનભાઈ રાઠોડ ઉર્ફે મઢો (ઉ.વ.32) રિક્ષાવાળો પોતાની રિક્ષા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણી રિક્ષાની આડે બાઇક નાખી સન્ની શામજીભાઈ મેઘજીભાઈએ તેને આંતર્યો હતો.
6/6
જામનગર: જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાનને શંકરટેકરીમાં જ રહેતી વિધવા યુવતી સાથે સેક્સ સંબંધ બંધાયા હતા. આ સંબંધથીના નારાજ યુવતીના ભાઈ અને બે શખ્સે શુક્રવારે રાત્રે યુવાનને દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આંતરી છરી વડે હુમલો કરતા આ યુવાનનું ગંભીર ઇજાના કારણે મોત નીપજયું હતું.
જામનગર: જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાનને શંકરટેકરીમાં જ રહેતી વિધવા યુવતી સાથે સેક્સ સંબંધ બંધાયા હતા. આ સંબંધથીના નારાજ યુવતીના ભાઈ અને બે શખ્સે શુક્રવારે રાત્રે યુવાનને દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આંતરી છરી વડે હુમલો કરતા આ યુવાનનું ગંભીર ઇજાના કારણે મોત નીપજયું હતું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget