શોધખોળ કરો
જસદણ પેટા ચૂંટણીના પાંચ રાઉન્ડમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને કેટલા મત મળ્યાં, જાણો વિગત
1/4

રાજકોટ: જસદણ વિધાનસભા પેટાચૂંટણીની આજે મતગણતરી ચાલી રહી છે. મતગણતરીના પાંચ રાઉન્ડમાં ભાજપના કુંવરજી બાવળિયાને 24,534 મતો મળ્યાં છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને 16849 મતો મળ્યાં છે. કુંવરજી બાવળિયા હાલ 7685 મતોથી આગળ છે.
2/4

28 ચૂંટણી કર્મચારી દ્વારા મતગણતરીની કાર્યવાહી કરાશે. 17 માઈક્રો ઓબ્ઝર્વરને ફરજ સોંપવામાં આવી. પેરામિલિટરીની એક ટીમ કંટ્રોલરૂમ પર હાજર રહેશે, જેથી સમગ્ર મતગણતરીની પ્રક્રિયા સરળ બનાવી શકાય.
Published at : 23 Dec 2018 09:06 AM (IST)
View More





















