શોધખોળ કરો

કાગવડના ખોડલધામની આ છે તસવીરો, કોતરણી જોઈને થઈ જશો દંગ, 17મીથી છે ભવ્ય મહોત્સવ

1/24
2/24
3/24
4/24
5/24
6/24
7/24
8/24
9/24
10/24
11/24
12/24
13/24
14/24
15/24
16/24
મંદિરમાં ગણપતિ અને હનુમાનજી સહિત કુલ 21 મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. જેમાં મુખ્ય ખોડિયાર માતાજીની 6 ફૂટની મૂર્તિ રહેશે જ્યારે રાધાકૃષ્ણ, રામદરબાર, અંબાજી, બહુચરાજી, મહાકાળી, અન્નપૂર્ણા, આશાપુરા સહિતની મૂર્તિઓનો સમાવેશ થાય છે.
મંદિરમાં ગણપતિ અને હનુમાનજી સહિત કુલ 21 મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. જેમાં મુખ્ય ખોડિયાર માતાજીની 6 ફૂટની મૂર્તિ રહેશે જ્યારે રાધાકૃષ્ણ, રામદરબાર, અંબાજી, બહુચરાજી, મહાકાળી, અન્નપૂર્ણા, આશાપુરા સહિતની મૂર્તિઓનો સમાવેશ થાય છે.
17/24
18/24
19/24
20/24
21/24
22/24
રાજકોટઃ રાજકોટના જેતપુર નજીક કાગવડ ગામ ખાતે લેઉવા પટેલની એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરનું નિર્માણ થઇ ગયું છે. 17મી જાન્યુઆરીથી મહોત્સવનો પ્રારંભ થશે અને 21મી બપોર સુધી ચાલશે. 21મી જાન્યુઆરીએ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. ખોડલધામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેમ-જેમ નજીક આવી રહ્યો છે એમ ચારેયબાજુ સમાજના લોકોમાં ઉત્સાહ વધી રહ્યો છે.
રાજકોટઃ રાજકોટના જેતપુર નજીક કાગવડ ગામ ખાતે લેઉવા પટેલની એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરનું નિર્માણ થઇ ગયું છે. 17મી જાન્યુઆરીથી મહોત્સવનો પ્રારંભ થશે અને 21મી બપોર સુધી ચાલશે. 21મી જાન્યુઆરીએ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. ખોડલધામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેમ-જેમ નજીક આવી રહ્યો છે એમ ચારેયબાજુ સમાજના લોકોમાં ઉત્સાહ વધી રહ્યો છે.
23/24
કુલ 72 પથ્થરોમાં 280 જેટલા પ્રસંગો કંડારવામાં આવ્યા છે. ખોડલધામ મંદિરમાં મુખ્ય ત્રણ મળી કુલ નવ દરવાજાનો સમાવેશ થાય છે. મંદિરના બહારના ભાગે વિષ્ણુ, શિવ, ઇન્દ્ર, સૂર્ય, દ્વારપાલ, નર્તકી, દશાવતાર, વ્યાલ સહિત 600 જેટલી મૂર્તિઓ લગાવામાં આવી છે.
કુલ 72 પથ્થરોમાં 280 જેટલા પ્રસંગો કંડારવામાં આવ્યા છે. ખોડલધામ મંદિરમાં મુખ્ય ત્રણ મળી કુલ નવ દરવાજાનો સમાવેશ થાય છે. મંદિરના બહારના ભાગે વિષ્ણુ, શિવ, ઇન્દ્ર, સૂર્ય, દ્વારપાલ, નર્તકી, દશાવતાર, વ્યાલ સહિત 600 જેટલી મૂર્તિઓ લગાવામાં આવી છે.
24/24
મંદિરમાં હાથીઓના સમૂહની મુર્તિઓ-ગજથર, ઘોડાઓના વિવિધ મુદ્રાઓના સમૂહની મૂર્તિઓ, અશ્વથર, રામાયણના પ્રસંગો, મહાભારત અને ભગવદગીતાના પ્રસંગો કંડારવામાં આવ્યા છે.
મંદિરમાં હાથીઓના સમૂહની મુર્તિઓ-ગજથર, ઘોડાઓના વિવિધ મુદ્રાઓના સમૂહની મૂર્તિઓ, અશ્વથર, રામાયણના પ્રસંગો, મહાભારત અને ભગવદગીતાના પ્રસંગો કંડારવામાં આવ્યા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget