શોધખોળ કરો

રાજકોટઃ કોલગર્લ સાથે બે વર્ષના પ્રેમપ્રકરણનો કરુણ અંતઃ કેમ કરી નાંખી તેની હત્યા?

1/4
આ ઘટનાની વિગતો એવી છે કે, મૂળ ઉત્તર પ્રદેશની અને કેટલાય સમયથી રાજકોટમાં રહીને દેહવ્યાપાર સાથે સંકળાયેલી 28 વર્ષીય મોહિદાને જયદીપ તુલસીદાસ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. આ પ્રેમસંબંધ દરમિયાન જયદીપ મોહિદા સાથે લગ્ન કરવાની વાત વારંવાર કરતો હતો. દરમિયાન આજે જયદીપે મોહિદાને ફરીથી લગ્નની વાત કરી હતી. જોકે, મોહિદાએ લગ્ન કરવાનો ઇનકાર કરી દેતાં જયદીપ ઉશ્કેરાઇ ગયો હતો અને મોહિદાને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
આ ઘટનાની વિગતો એવી છે કે, મૂળ ઉત્તર પ્રદેશની અને કેટલાય સમયથી રાજકોટમાં રહીને દેહવ્યાપાર સાથે સંકળાયેલી 28 વર્ષીય મોહિદાને જયદીપ તુલસીદાસ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. આ પ્રેમસંબંધ દરમિયાન જયદીપ મોહિદા સાથે લગ્ન કરવાની વાત વારંવાર કરતો હતો. દરમિયાન આજે જયદીપે મોહિદાને ફરીથી લગ્નની વાત કરી હતી. જોકે, મોહિદાએ લગ્ન કરવાનો ઇનકાર કરી દેતાં જયદીપ ઉશ્કેરાઇ ગયો હતો અને મોહિદાને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
2/4
રાજકોટઃ શહેરના રેડલાઇટ એરિયામાં એક કોલગર્લની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ હતી. કોલગર્લને છરીના ઘા મારીને હત્યા કરેલી લાશ મળી આવતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા. તેમજ કોલગર્લની હત્યા કેમ કરવામાં આવી તે અંગે પણ અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી. ત્યારે જાણવા મળી રહ્યું છે કે, આ કોલગર્લ છેલ્લા બે વર્ષથી જયદીપ નામના યુવક સાથે પ્રેમમાં હતી અને આ જ પ્રેમપ્રકરણે તેનો જીવ લીધો છે.
રાજકોટઃ શહેરના રેડલાઇટ એરિયામાં એક કોલગર્લની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ હતી. કોલગર્લને છરીના ઘા મારીને હત્યા કરેલી લાશ મળી આવતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા. તેમજ કોલગર્લની હત્યા કેમ કરવામાં આવી તે અંગે પણ અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી. ત્યારે જાણવા મળી રહ્યું છે કે, આ કોલગર્લ છેલ્લા બે વર્ષથી જયદીપ નામના યુવક સાથે પ્રેમમાં હતી અને આ જ પ્રેમપ્રકરણે તેનો જીવ લીધો છે.
3/4
 મોહિદાની હત્યા બાદ જયદીપ બિલ્ડિંગના બીજા માળેથી કૂદી ગયો હતો. પરંતુ ઈજાગ્રસ્ત થતાં સિવિલમાં સારવાર માટે ખસેડાયો છે. જયદીપ બે વર્ષથી મોહિદાને લગ્ન કરવાનું કહેતો હતો, ત્યારે આજે જયદીપે ફરી લગ્ન કરવાનું કહ્યું હતું. પરંતુ મોહિદાએ ઇનકાર કરતા બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. બાદમાં ઉશ્કેરાયેલા જયદીપે મોહિદાને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
મોહિદાની હત્યા બાદ જયદીપ બિલ્ડિંગના બીજા માળેથી કૂદી ગયો હતો. પરંતુ ઈજાગ્રસ્ત થતાં સિવિલમાં સારવાર માટે ખસેડાયો છે. જયદીપ બે વર્ષથી મોહિદાને લગ્ન કરવાનું કહેતો હતો, ત્યારે આજે જયદીપે ફરી લગ્ન કરવાનું કહ્યું હતું. પરંતુ મોહિદાએ ઇનકાર કરતા બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. બાદમાં ઉશ્કેરાયેલા જયદીપે મોહિદાને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
4/4
મહિલાની લાશ મળ્યા પછી તે દિશામાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મોહિદા દેહનો વ્યાપાર કરતી હતી. આરોપી જામનગરનો જયદીપ તુલસીદાસ છે અને તે તેને પ્રેમ કરતો હતો. છરી મારી પોતે બીજા માળેથી કૂદી ભાગવા ગયો હતો. પરંતુ તેને ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને હાલ તેની પર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
મહિલાની લાશ મળ્યા પછી તે દિશામાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મોહિદા દેહનો વ્યાપાર કરતી હતી. આરોપી જામનગરનો જયદીપ તુલસીદાસ છે અને તે તેને પ્રેમ કરતો હતો. છરી મારી પોતે બીજા માળેથી કૂદી ભાગવા ગયો હતો. પરંતુ તેને ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને હાલ તેની પર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget