શોધખોળ કરો

ધોરાજીના મોટી મારડ ખાતે ખેડૂતે પાક નિષ્ફળ જતાં ઝેરી દવા પી આપઘાત કર્યો

1/5
સરકારે આ વખતે સરકારે બજેટમાં ખેડૂતો માટેની સબસિડી વધારી દીધી છે. જેનો લાભ રાજ્યના 14 લાખ ખેડૂતોને મળશે. તેમને માત્ર 1 ટકાના વ્યાજથી પાક લોન પર વ્યાજ સહાય મળશે. બજેટમાં રૂ. 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે જે અંતર્ગત ખેડૂતોને 1 ટકાના વ્યાજ દરે સહાય મળશે . જ્યારે પાકને નુકસાન થતું અટકાવવા માટે ખેતરો ફરતે તારની વાડ બાંધવા માટે ખેડૂતોને રૂ. 200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
સરકારે આ વખતે સરકારે બજેટમાં ખેડૂતો માટેની સબસિડી વધારી દીધી છે. જેનો લાભ રાજ્યના 14 લાખ ખેડૂતોને મળશે. તેમને માત્ર 1 ટકાના વ્યાજથી પાક લોન પર વ્યાજ સહાય મળશે. બજેટમાં રૂ. 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે જે અંતર્ગત ખેડૂતોને 1 ટકાના વ્યાજ દરે સહાય મળશે . જ્યારે પાકને નુકસાન થતું અટકાવવા માટે ખેતરો ફરતે તારની વાડ બાંધવા માટે ખેડૂતોને રૂ. 200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
2/5
આર્થિક સંકળામણ અને પાક નિષ્ફળ જતાં આપઘાત કરી લેનાર હરેશભાઈ ડેડાણીયાને બે સંતાન છે. જેમાં એક દીકરો અને એક દીકરી છે. દીકરી ઉપલેટા ખાતે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહી છે. જ્યારે દીકરો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ બેરોજગાર છે.
આર્થિક સંકળામણ અને પાક નિષ્ફળ જતાં આપઘાત કરી લેનાર હરેશભાઈ ડેડાણીયાને બે સંતાન છે. જેમાં એક દીકરો અને એક દીકરી છે. દીકરી ઉપલેટા ખાતે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહી છે. જ્યારે દીકરો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ બેરોજગાર છે.
3/5
ધોરાજીના મોટી મારડમાં ખેડૂતે આર્થિક સંકળામણને કારણે કરેલા આપઘાતને પગલે ગામમાં સરકારની નીતિ વિરૂદ્ધ રોષ ફાટી નીકળ્યો હતો. વાડીમાં રાત્રે આપઘાત કરી લેનાર ખેડૂતના પરીવારજનોને ઘટનાની જાણ થતાં તેના મૃતદેહને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. પાટણવાવ પોલીસે પંચનામુ કરીને પીએમ કરાવ્યું હતું.
ધોરાજીના મોટી મારડમાં ખેડૂતે આર્થિક સંકળામણને કારણે કરેલા આપઘાતને પગલે ગામમાં સરકારની નીતિ વિરૂદ્ધ રોષ ફાટી નીકળ્યો હતો. વાડીમાં રાત્રે આપઘાત કરી લેનાર ખેડૂતના પરીવારજનોને ઘટનાની જાણ થતાં તેના મૃતદેહને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. પાટણવાવ પોલીસે પંચનામુ કરીને પીએમ કરાવ્યું હતું.
4/5
ધોરાજી: ગુજરાત સરકારે 21 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યું જે ખેડૂતો માટેનું બજેટ હોય તેવું ચિત્ર ઊભું કર્યું. પરંતુ તે જ દિવસે ધોરાજી તાલુકાના મોટી મારડ ગામમાં રહેતા અને ખેતી કરતા ખેડૂત હરેશભાઈ રામજીભાઈ ડેડાણીયાએ પાક નિષ્ફળ જતાં અને દેવું વધી જતાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
ધોરાજી: ગુજરાત સરકારે 21 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યું જે ખેડૂતો માટેનું બજેટ હોય તેવું ચિત્ર ઊભું કર્યું. પરંતુ તે જ દિવસે ધોરાજી તાલુકાના મોટી મારડ ગામમાં રહેતા અને ખેતી કરતા ખેડૂત હરેશભાઈ રામજીભાઈ ડેડાણીયાએ પાક નિષ્ફળ જતાં અને દેવું વધી જતાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
5/5
હરેશભાઈ ડેડાણીયા પાસે ગામમાં 12 વીઘા ખેતર હતું. જ્યારે પિતરાઈ ભાઈ અને સગા ભાઈની મળીને કુદલ 40 વીઘામાં ખેતી કરતાં હતાં. પરંતુ બે વર્ષથી પાક નિષ્ફળ જતો હતો. જેના પગલે તેમના પર દેવું વધી ગયું હતું. આગલા વર્ષે મોટા ભાગે જીરાના પાક નિષ્ફળ ગયો હતો. જ્યારે ચાલુ વર્ષે તુવેર અને અડદનું વાવેતર કર્યું હતું પરંતુ, તુવેરમાં લાલ થઈ અને પાક મુંડાનો શિકાર બની હતી. જેથી તેને કાઢી નાખીને ધાણાનું વાવેતર કર્યું હતું. પરંતુ પાક નહીંવત થયો હતો અને બજારમાં ખૂબ નીચો ભાવ મળ્યો હતો. જેના પગલે દેવું વધી ગયું હતું.
હરેશભાઈ ડેડાણીયા પાસે ગામમાં 12 વીઘા ખેતર હતું. જ્યારે પિતરાઈ ભાઈ અને સગા ભાઈની મળીને કુદલ 40 વીઘામાં ખેતી કરતાં હતાં. પરંતુ બે વર્ષથી પાક નિષ્ફળ જતો હતો. જેના પગલે તેમના પર દેવું વધી ગયું હતું. આગલા વર્ષે મોટા ભાગે જીરાના પાક નિષ્ફળ ગયો હતો. જ્યારે ચાલુ વર્ષે તુવેર અને અડદનું વાવેતર કર્યું હતું પરંતુ, તુવેરમાં લાલ થઈ અને પાક મુંડાનો શિકાર બની હતી. જેથી તેને કાઢી નાખીને ધાણાનું વાવેતર કર્યું હતું. પરંતુ પાક નહીંવત થયો હતો અને બજારમાં ખૂબ નીચો ભાવ મળ્યો હતો. જેના પગલે દેવું વધી ગયું હતું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget