શોધખોળ કરો

રાજકોટ મનપાએ ડો.આંબેડકરની બન્ને મૂર્તિ પરત કરી, દલિત સંગઠનો સાથે બેઠક બાદ લેવાયો નિર્ણય

1/3
રાજકોટ: રાજકોટના નાના મવા નજીક રાજનગરમાં ડો.બાબા સાહેબ આંબેડકરની બે મૂર્તિ મનપા દ્વારા હટાવવામાં આવતા દલિત સમાજ રસ્તા પર આવી ગયો હતો. લોકોના ટોળેટોળા ઉમટી પડી રસ્તો રોકી ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. તેમજ મહિલાઓ રસ્તા પર બેસી ગઇ હતી. રાજનગર ચોક અને આસ્થા ચોકડી પાસેના સર્કલમાં ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાઓ મંજુરી વગર મુકી દેવામાં આવી હોઇ મોડી રાત્રે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ પોલીસને સાથે રાખી આ બંને પ્રતિમા હટાવી લીધી હતી. આ કારણે લોકોના ટોળા રોડ પર આવી ગયા હતાં અને ભારે રોષ સાથે સુત્રોચ્ચાર કર્યા હતાં. ત્યારબાદ મનપા કમિશનર અને દલિત સંગઠનો વચ્ચે યોજાયેલી બેઠકમાં બન્ને મૂર્તિ પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
રાજકોટ: રાજકોટના નાના મવા નજીક રાજનગરમાં ડો.બાબા સાહેબ આંબેડકરની બે મૂર્તિ મનપા દ્વારા હટાવવામાં આવતા દલિત સમાજ રસ્તા પર આવી ગયો હતો. લોકોના ટોળેટોળા ઉમટી પડી રસ્તો રોકી ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. તેમજ મહિલાઓ રસ્તા પર બેસી ગઇ હતી. રાજનગર ચોક અને આસ્થા ચોકડી પાસેના સર્કલમાં ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાઓ મંજુરી વગર મુકી દેવામાં આવી હોઇ મોડી રાત્રે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ પોલીસને સાથે રાખી આ બંને પ્રતિમા હટાવી લીધી હતી. આ કારણે લોકોના ટોળા રોડ પર આવી ગયા હતાં અને ભારે રોષ સાથે સુત્રોચ્ચાર કર્યા હતાં. ત્યારબાદ મનપા કમિશનર અને દલિત સંગઠનો વચ્ચે યોજાયેલી બેઠકમાં બન્ને મૂર્તિ પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
2/3
 મોટા મવા, કાલાવડ રોડ, ૧૫૦ રીંગ રોડ, આસ્થા ચોકડીએ ચકકાજામ કરી ટાયરો સળગાવાયા હતાં. બીજી તરફ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનીધી પાની, કલેકટર રાહુલ ગુપ્તા અને પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોત તથા દલિત આગેવાનોએ બેઠક શરૂ કરી હતી. આ બેઠકમાં એવો નિર્ણય લેવાયો હતો કે બંને પ્રતિમા જ્યાં હતી ત્યાં જ મુકી દેવી અને બાદમાં પાંચ દિવસ પછી દલિત સમાજના લોકો જાતે જ આ પ્રતિમાઓને હટાવી લેશે અને બેમાંથી કોઈ એક સ્થળ પસંદ કરી સત્તાવાર રીતે બાબા સાહેબની પ્રતિમા વિધીવત મુકવામાં આવશે.
મોટા મવા, કાલાવડ રોડ, ૧૫૦ રીંગ રોડ, આસ્થા ચોકડીએ ચકકાજામ કરી ટાયરો સળગાવાયા હતાં. બીજી તરફ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનીધી પાની, કલેકટર રાહુલ ગુપ્તા અને પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોત તથા દલિત આગેવાનોએ બેઠક શરૂ કરી હતી. આ બેઠકમાં એવો નિર્ણય લેવાયો હતો કે બંને પ્રતિમા જ્યાં હતી ત્યાં જ મુકી દેવી અને બાદમાં પાંચ દિવસ પછી દલિત સમાજના લોકો જાતે જ આ પ્રતિમાઓને હટાવી લેશે અને બેમાંથી કોઈ એક સ્થળ પસંદ કરી સત્તાવાર રીતે બાબા સાહેબની પ્રતિમા વિધીવત મુકવામાં આવશે.
3/3
ભવિષ્યમાં મંજૂરી વિના કોઇપણ મૂર્તિ મુકવામાં આવશે નહીં. અત્યારે બંને મુર્તિ લઇ જવાની છૂટ આપવામાં આવે છે પરંતુ પાંચ દિવસ પછી બેમાંથી કોઇપણ એક ચોક પસંદ કરી મૂર્તિ કાયદેસર રીતે વિધીવત મુકવામાં આવશે તેમ મ્યુ. કમિશ્નરશ્રી બંછાનીધી પાનીએ જણાવ્યું હતું.
ભવિષ્યમાં મંજૂરી વિના કોઇપણ મૂર્તિ મુકવામાં આવશે નહીં. અત્યારે બંને મુર્તિ લઇ જવાની છૂટ આપવામાં આવે છે પરંતુ પાંચ દિવસ પછી બેમાંથી કોઇપણ એક ચોક પસંદ કરી મૂર્તિ કાયદેસર રીતે વિધીવત મુકવામાં આવશે તેમ મ્યુ. કમિશ્નરશ્રી બંછાનીધી પાનીએ જણાવ્યું હતું.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget