શોધખોળ કરો
રાજકોટઃ વાસનાંધ જયશ્રીએ પ્રેમી સાથે ખુલ્લેઆમ પ્રણયફાગ ખેલવાં શું ઘડ્યો હતો પ્લાન? જાણો
1/6

રાજકોટઃ શહેરની જલારામ સોસાયટીમાં રહેતી જયશ્રી ગોહેલ પોતાના પ્રેમી સાથે ખુલ્લેઆમ પ્રણયફાગ ખેલવા માટે કરેલા કૃત્યથી સમગ્ર રાજકોટમાં જયશ્રી પર ચારેતરફથી ફિટકાર વરસી રહ્યો છે. પોતાના અનૈતિક સંબંધોનો ભાંડો ફૂટી જતાં અને આ કેસ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પહોંચતાં જયશ્રી પોતાના પ્રેમી મયૂર સાથે ભાગી ગઈ છે. બીજી તરફ પરિવારે જો તેમને ન્યાય ન મળેતો જાહેરમાં આત્મવિલોપન કરી લેવાની ચિમકી ઉચ્ચારતાં ભારે હોબાળો મચી ગયો છે.
2/6

આ અંગેની વિગત એવી છે કે, જયશ્રી ગોહેલના છેલ્લા બે વર્ષથી મયુર પરમાર સાથે લગ્નેત્તર સંબંધ છે. તે શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી, ત્યારે મયુર તેના પરિચયમાં આવ્યો હતો. પોતે બે દીકરીઓ અને એક દીકરાની માતા હોવા છતાં તેણે મયુર સાથે સંબંધો આગળ વધાર્યા હતા અને તે સેક્સ સંબંધો સુધી પહોંચ્યા હતા. જોકે, ખુલ્લેઆમ ફરવામાં અને મુલાકાતો કરવામાં તકલીફ પડતી હોવાથી જયશ્રીએ મયુર સાથે મળીને એક પ્લાન ઘડી કાઢ્યો હતો.
Published at : 22 Oct 2016 11:07 AM (IST)
Tags :
Extra Marital Affair ExposedView More





















