જૂનાગઢઃ રાજકોટના ગોંડલ પાસે મોડી રાત્રે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં જૂનાગઢના પ્રસિદ્ધ ડોક્ટર દેવરાજ ચીખલીયાના પત્ની સહિત બે લોકોના મોત થયા છે, જ્યારે પાંચ લોકોને ઇજા થતાં તેમને સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે.
3/5
આ અકસ્માતમાં ડો. ચીખલીયાના પત્ની મોના ચીખલીયા અને કેતન કારિયાનું મોત થયું છે. નોંધનીય છે કે, મોના અને ડો. ચીખલીયાના ગત 12મી ઓક્ટોબરે જ લગ્ન થયા હતા. ચીખલીયાએ પૂર્વ પત્ની અને કેંદ્રીયમંત્રી ભાવના ચીખલીયાનું પણ 3 વર્ષ પેહલાં અમદાવાદ ખાતે મૃત્યું થયું હતું.