શોધખોળ કરો
વાસનાંધ જયશ્રીએ સેક્સલીલા માટે પ્રેમીને જમાઈ બનાવવા ઘડ્યો પ્લાન, ભાંડો ફૂટતાં પ્રેમી સાથે ભાગી, પછી શું થયું ?
1/8

પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી બંનેને ઝડપી લીધાં હતાં. મયુર સાથે જે યુવતીની સગાઈ થઈ હતી, તેના બીજે લગ્ન કરી દેવામાં આવ્યા છે. જયશ્રીના પતિની ફરિયાદ છે કે, તે હવે નાની દીકરીને પણ રંજાડી શકે છે. આથી તેમને ઝડપથી ન્યાય આપવામાં આવે, નહીંતર તેઓ જાહેરમાં આત્મવિલોપન કરશે.
2/8

બહાર નિકળીને પ્રેમી મયૂર સાથે ભાગી ગઈ હતી. પતિએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. કિશોરભાઈનું કહેવું છે કે, તેમની પત્ની અગાઉપણ ત્રણ વખત મયુર સાથે ભાગી ગઈ છે અને તેને જયશ્રી સાથે અનૈતિક સંબંધો છે. જયશ્રીએ તેની પાસે છૂટાછેડા પણ માગ્યા છે.
Published at : 03 Nov 2016 03:12 PM (IST)
View More





















