શોધખોળ કરો

Ashwin Retirement: અશ્વિને નારાજગી સાથે લીધો સંન્યાસનો નિર્ણય, જાણો શું છે મુખ્ય કારણ

R Ashwin Retirement: ભારતના દિગ્ગજ સ્પિનર આર અશ્વિને અચાનક નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા છે. તેના નિર્ણય બાદ ફેન્સ અને ક્રિકેટ એક્સપર્ટ જાણવા માંગે છે કે તેણે અચાનક આવો નિર્ણય કેમ લીધો.

R Ashwin Retirement: ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ સમાપ્ત થયા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેના આ નિર્ણયથી માત્ર ચાહકોમાં જ નહીં પરંતુ ક્રિકેટ એક્સપર્ટ્સમાં પણ ભારે ઉત્સુકતા છે કે, તેમણે અચાનક આવો નિર્ણય કેમ લીધો.

 અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, અશ્વિન ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પર્થ ટેસ્ટમાં રમવા માંગતો હતો, પરંતુ ટીમે તેના સ્થાને વોશિંગ્ટન  તક આપી. આ મામલે પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ કહ્યું કે તેણે તેના નિર્ણય વિશે તેની સાથે વાત કરી, જ્યાં અશ્વિને સ્પષ્ટ કહ્યું કે જો શ્રેણીમાં તેની જરૂર નથી તો તે રમતને અલવિદા કહે તો સારું રહેશે.

અશ્વિને નિવૃત્તિ વિશે શું કહ્યું?

અશ્વિન   38 વર્ષનો છે અને લાગે છે કે તેણે આ નિર્ણય ઉંમરને કારણે લીધો છે. તેણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'ક્રિકેટર તરીકે મારામાં હજુ ઘણું બાકી છે. હું ડોમેસ્ટિક અને ક્લબ લેવલની ક્રિકેટમાં આનો ફાયદો ઉઠાવવા માંગુ છું, પરંતુ ઈન્ટરનેશનલ લેવલ પર આ મારો છેલ્લો દિવસ હશે.

અશ્વિનનું સ્થાન કોણ લઈ શકે?

અશ્વિનની નિવૃત્તિ બાદ ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે સૌથી મુશ્કેલ પ્રશ્ન એ છે કે તેનું સ્થાન કોણ લેશે. ચેન્નાઈના આ બોલિંગ ઓલરાઉન્ડરે 106 ટેસ્ટ મેચમાં 537 વિકેટ લીધી હતી. બહુ ઓછા સ્પિન વિકલ્પો ઉપલબ્ધ હોવાને કારણે હવે રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર પર વધુ દબાણ રહેશે.                                                                                                                    

આ પણ વાંચો 

Ashwin Announces Retirement: અશ્વિનની નિવૃતિ અંગે અગાઉથી જાણતો હતો આ ખેલાડી? ડ્રેસિંગ રૂમથી આપ્યો હતો સંકેત

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

વિડિઓઝ

Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
Embed widget