શોધખોળ કરો
એશિયા કપ 2018: પાકિસ્તાનના કેપ્ટનનો હુંકાર, ‘ભારતને હરાવીને લય હાંસલ કરીશું’
1/4

નવી દિલ્હીઃ આશરે એક વર્ષ બાદ ફરી એકવખત ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ મેદાન પર ટકરાશે. 19 સપ્ટેમ્બરે એશિયા કપમાં બંને ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ બાદ એકબીજા સામે રમશે. હાઇ વોલ્ટેજ મુકાબલા પહેલા પાકિસ્તાનના કેપ્ટન સરફરાજ અહમદે કહ્યું છે કે ભારત સામે મેચ જીત્યા બાદ જ ટીમ આગળની મેચ અંગે વિચારશે.
2/4

ભારત સામે મેચ ટુર્નામેન્ટમાં અમારી પહેલી મોટી મેચ હશે અને અમે લય હાંસલ કરવાની કોશિશ કરીશું. મોટી ટુર્નામેન્ટમાં લય ખૂબ મહત્વપૂર્ણ હોય છે. હાલ ટીમનું મનોબળ ઊંચુ છે. તેથી અમે પહેલી મેચમાં મેળવેલી લય છેલ્લી મેચ સુધી જાળવી રાખવા ઈચ્છીશું.
Published at : 12 Sep 2018 07:53 AM (IST)
View More





















