શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયાએ જીવંત રાખી સીરીઝ, ત્રીજી વનડેમાં ભારતનો 32 રને પરાજય

રાંચીઃ મહેન્દ્ર સિંહ ધોનીના હોમ ગ્રાઉન્ડ રાંચીના જેએસસીએ મેદાન પર રમાયેલી ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 32 રને માત આપી છે. આ સાથે પાંચ મેચની વનડે સીરીઝમાં પોતાની પ્રથમ જીત સાથે સીરીઝ જીવંત રાખી છે. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 313 રન બનાવી ટીમ ઈન્ડિયાને  314 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેની સામે ભારત 48.2 ઓવરમાં 281 રને ઓલ આઉટ થઈ ગયું હતું. ઓસ્ટ્રેલિયાએ જીવંત રાખી સીરીઝ, ત્રીજી વનડેમાં ભારતનો 32 રને પરાજય ટીમ ઈન્ડિયાની ખરાબ શરૂઆત રહી હતી. શરુઆત ટીમ ઈન્ડિયાએ 11 ઓવરમાં 47 રને 3 વિકેટ ગુમાવી દીધી હતી. તેના વિરાટ કોહલીએ બાજી સંભાળતા તેણે સદી(123) ફટકારી હતી. ધોની પણ પોતાના હોમ ગ્રાઉન્ડ પર કંઈ ખાસ કમાલ કરી શક્યો નહતો અને  26 રન બનાવી ઝમ્પાની ઓવરમાં આઉટ થઈ ગયો હતો. શિખર ધવન(2), રોહિત શર્મા(14) અને અંબાતિ રાયડૂ (2) સસ્તામાં આઉટ થઈ ગયા હતા. વિજય શંકરે 32 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે પેટ કમિન્સ, જઈ રિચાર્ડસન અને એડમ ઝાંપાએ 3-3 વિકેટ લીધી હતી. આર્મીની ટોપી પહેરીને મેદાનમાં ઉતરી ટીમ ઈન્ડિયા, મેચ ફી શહીદ જવાનોના પરિવારને આપશે ઓસ્ટ્રેલિયાએ જીવંત રાખી સીરીઝ, ત્રીજી વનડેમાં ભારતનો 32 રને પરાજય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કાંગારુની ટીમે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 313 રન બનાવ્યા હતા. કાંગારુએ મજબૂત શરૂઆત કરી હતી 30 ઓવરના અંત સુધી વિના વિકેટે 186 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાએ જીવંત રાખી સીરીઝ, ત્રીજી વનડેમાં ભારતનો 32 રને પરાજય ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાઝા 104 રન અને એરોન ફિન્ચ 93 રન બનાવ્યા હતા.જ્યારે ગ્લેન મેક્સવેલે 47 રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે ત્રણ અને મોહમ્મદ શમીએ એક વિકેટ ઝડપી હતી. ભારત 5 મેચની સીરિઝમાં 2-1થી આગળ છે. ચોથી વનડે રવિવારે મોહાલી ખાતે રમાશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Embed widget