શોધખોળ કરો

ટી20 વર્લ્ડકપ ભારત અને યુએઇમાં શક્ય નહીં બને તો કયા દેશમાં રમાડવાનો બીસીસીઆઇએ બનાવ્યો પ્લાન, જાણો વિગતે

ટી20 વર્લ્ડકપ માટે બીસીસીઆઇ બેકઅપ પ્લાન બનાવવાનુ શરૂ કરી દીધુ છે. બીસીસીઆઇએ ટી20 વર્લ્ડકપ માટે કેટલીક મેચોને લઇને ઓમાન ક્રિકેટ સાથે વાતચીત શરૂ કરી દીધી છે. ઓમાન ક્રિકેટના એક ઉચ્ચ અધિકારીએ આ વાતની પુષ્ટી કરી છે. આઇસીસીએ આ અઠવાડિયા બીસીસીઆઇને ઓક્ટોબર-નવેમ્બરમાં આ ટૂર્નામેન્ટને કરાવી શકવા માટે પોતાની તૈયારીઓને લઇને જવાબ આપવા માટે એક મહિનાનો સમય આપ્યો હતો.  

નવી દિલ્હીઃ દુનિયાની સાથે સાથે ભારતમાં પણ કોરોનાની બીજી લહેરે કેર મચાવ્યો છે. કોરોનાના કારણે ભારતમાં આઇપીએલ સહિતની ક્રિકેટ ટૂર્નામેન્ટને રદ્દ કરવી પડી હતી. આ કારણે બીસીસીસીઆઇ ચિંતામાં મુકાઇ ગયુ છે, બીસીસીઆઇ પાસે આ વખતે ભારતમાં આઇસીસી ક્રિકેટ ટી20 વર્લ્ડકપનુ આયોજન કરવાનો મોકો છે, પરંતુ કોરોના કારણે તેના પર હવે તલવાર લટકી રહી છે. બીસીસીઆઇએ અગાઉ પ્લાન બનાવ્યો હતો કે જો ટી20 વર્લ્ડકપનુ આયોજન ભારતમાં શક્ય ના હોય તો યુએઇમાં તેનુ સફળ આયોજન કરાવવામાં આવશે, પરંતુ હવે ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડે આ માટે વધુ એક બેકઅપ પ્લાન તૈયાર કર્યો છે. 

ટી20 વર્લ્ડકપ માટે બીસીસીઆઇ બેકઅપ પ્લાન બનાવવાનુ શરૂ કરી દીધુ છે. બીસીસીઆઇએ ટી20 વર્લ્ડકપ માટે કેટલીક મેચોને લઇને ઓમાન ક્રિકેટ સાથે વાતચીત શરૂ કરી દીધી છે. ઓમાન ક્રિકેટના એક ઉચ્ચ અધિકારીએ આ વાતની પુષ્ટી કરી છે. આઇસીસીએ આ અઠવાડિયા બીસીસીઆઇને ઓક્ટોબર-નવેમ્બરમાં આ ટૂર્નામેન્ટને કરાવી શકવા માટે પોતાની તૈયારીઓને લઇને જવાબ આપવા માટે એક મહિનાનો સમય આપ્યો હતો.  

આવામાં જ્યારે ભારતમાં કોરોનો વાયરસની ત્રીજી લહેરની આશંકા છે, ભારતમાં આ ટૂર્નામેન્ટનુ આયોજન મુશ્કેલ લાગી રહ્યું છે. આઇસીસીએ સ્ટેન્ડબાય વેન્યૂ તરીકે સંયુક્ત આરબ અમીરાતને તૈયાર રહેવાનુ કહ્યું છે. સાથે જ એ પણ કહેવામાં આવ્યુ છે કે કેટલીક મેચોના આયોજન માટે ખાડીના અન્ય દેશને પણ તૈયાર કરવામાં આવે.

યજમાનીનો અધિકારી બીસીસીઆઇની પાસે જ રહેશે, ઓમાન ક્રિકેટના સચિવ મધૂ જેસરાનીએ કહ્યું- આઇસીસીએ અમારો સંપર્ક કર્યો છે, અને ઓમાન ક્રિકેટના અધ્યક્ષ પંકજ ખિમજી, બીસીસીસીઆઇની સાથે વાતચીત કરી રહ્યાં છે, જેને મૂળ રીતે ટૂર્નામેન્ટની યજમાની કરવી છે. 


ટી20 વર્લ્ડકપ ભારત અને યુએઇમાં શક્ય નહીં બને તો કયા દેશમાં રમાડવાનો બીસીસીઆઇએ બનાવ્યો પ્લાન, જાણો વિગતે

બીસીસીસીઆઇએ શરુ કરી વાતચીત 
ઓમાન વર્લ્ડકપની યજમાની માટે પુરેપુરુ તૈયાર છે. જેસરાનીએ આગળ કહ્યું- બીસીસીસીઆઇ સાથે વાતચીત હજુ ચાલુ થઇ છે. આઇસીસીએ અમારી પાસે કેટલીક વસ્તુઓ માંગી છે, તે એક મેજબાની સ્થળની શોધમાં છે. આ વિશે અમે વિવરણ કર્યુ છે. અમે તેમને કહ્યું છે કે અમે આ માટે તૈયાર છીએ. અમારી પાસે બે ટર્ફ પિચ મેદાન છે, જેમાંથી એકમાં ફ્લડલાઇટ્સ લગાવેલી છે.

ઓમાન આ વર્ષે થનારી ટી20 વર્લ્ડકપમાં ભાગ લેનારી 16 ટીમોમાંથી એક છે. આ દેશમાં ક્રિકેટ પુરેપુરી બિઝનેસ આધારિત છે, અને તેની દેખરેખ ખિમજી રામદાસ કરી રહ્યાં છે, જે ભારતીય મૂળના બિઝનેસમેન છે. જેસરાનીએ એ પણ કહ્યું કે બીસીસીઆઇને વર્લ્ડકપ કરાવવો કે નહીં કરાવવાને લઇને અંતિમ જવાબ આપવા માટે 28 જૂન સુધીનો  સમય છે, અને ત્યાં સુધી ઓમાન ક્રિકેટને રાહ જોવી પડશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget