શોધખોળ કરો

BCCI ટીમ ઈન્ડિયાના હેડ કોચ, સપોર્ટિંગ સ્ટાફ માટે મંગાવશે અરજી, શું શાસ્ત્રીની થશે હકાલપટ્ટી ?

બીસીસીઆઈના અધિકારીએ કહ્યું, અમારી વેબસાઈટ પર એક કે બે દિવસમાં આ પદ માટે અરજી કરી શકાશે. સહયોગી સ્ટાફ ઉપરાંત ટીમ મેનેજરના પદ માટે પણ નવેસરથી અરજી મંગાવવામાં આવશે. જોકે ટીમને નવા ટ્રેનર અને ફિઝિયો મળવાનું નક્કી છે. કારણકે શંકર બાસુ અને પેટ્રિક ફરહાટ ભારતની વર્લ્ડકપ સેમિ ફાઈનલમાં હારની સાથે જ સહયોગી સ્ટાફમાંથી હટી ગયા હતા.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ સહિત સહયોગી સ્ટાફ માટે જલ્દીથી નવેસરથી અરજી મંગાવશે. ભારતના હાલના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો કરાર આગામી મહિને વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી બાદ સમાપ્ત થઈ જતો હોવાથી તેમણે પણ ફરીથી અરજી કરવી પડશે. આ ઉપરાંત બોલિંગ કોચ ભરત અરૂણ, બેટિંગ કોચ સંજય બાંગર અને ફિલ્ડિંગ કોચ આર શ્રીધરનો કાર્યકાળ પણ પૂરો થતો હોવાથી તમામ નવેસરથી અરજી કરી શકે છે. બીસીસીઆઈના અધિકારીએ કહ્યું, અમારી વેબસાઈટ પર એક કે બે દિવસમાં આ પદ માટે અરજી કરી શકાશે. સહયોગી સ્ટાફ ઉપરાંત ટીમ મેનેજરના પદ માટે પણ નવેસરથી અરજી મંગાવવામાં આવશે. જોકે ટીમને નવા ટ્રેનર અને ફિઝિયો મળવાનું નક્કી છે. કારણકે શંકર બાસુ અને પેટ્રિક ફરહાટ ભારતની વર્લ્ડકપ સેમિ ફાઈનલમાં હારની સાથે જ સહયોગી સ્ટાફમાંથી હટી ગયા હતા. વેસ્ટ ઈન્ડિઝ પ્રાવસ બાદ ભારતની ઘરેલુ સીરિઝ 15 સપ્ટેમ્બરથી સાઉથ આફ્રિકા સામે રમશે. શાસ્ત્રીએ અનિલ કુંબલેનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ 2017માં હેડ કોચ તરીકે જવાબદારી સંભાળી હતી. આ પહેલા તે ઓગષ્ટ 2014થી જૂન 2016 સુધી ભારતીય ટીમના ડાયરેક્ટર પણ રહ્યા હતા. કોચ રવિ શાસ્ત્રીના માર્ગદર્શનમાં ટીમ ઈન્ડિયાએ એકપણ મોટી આઈસીસી ટુર્નામેનટ જીતી નથી પરંતુ ટીમ ઈન્ડિયાએ ચાલુ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત ટેસ્ટ સીરિઝ જીતીને ઈતિહાસ રચ્યો હતો.  ક્રિકેટના મહાકુંભ વર્લ્ડકપનું થયું સમાપન, ટીમ ઈન્ડિયાના નામે નોંધાયો આ શરમનજક રેકોર્ડ વર્લ્ડકપ ફાઈનલઃ જીતના જશ્નમાં ટલ્લી થયેલો આ અંગ્રેજ ખેલાડી પગમાં બુટ પહેરવાનું પણ ભૂલી ગયો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Embed widget