શોધખોળ કરો

Coronavirus: ભારત પ્રવાસ પડતો મુકીને પરત ફરેલી સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમને લઈ બોર્ડે લીધો મોટો ફેંસલો, 14 દિવસ અલગ રહેવાનો કરાયો આદેશ

ક્રિકેટ સાઉથ આફ્રિકાના ચીફ ડોક્ટર શોએબ માંજરાએ કહ્યું, ખેલાડીઓને અલગ રહેવા માટે કહેવામાં આવ્યું છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ભારત સામેની વન ડે શ્રેણી રદ્દ થયા બાદ સાઉથ આફ્રિકાની ટીમ કોલકાતા એરપોર્ટ પરથી સ્વદેશ ફરી હતી. સાઉથ આફ્રિકા પહોંચ્યા બાદ ટીમે મોટો નિર્ણય લીધો હતો. સ્વદેશ પરત ફર્યા બાદ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડે તેના ખેલાડીઓને લઇ મોટું પગલું ભર્યું છે. ભારતના પ્રવાસે આવેલા દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓને આગામી 14 દિવસ સુધી અલગ રહેવા માટે જણાવાયું છે. કેમ લીધો આ ફેંસલો ક્રિકેટ સાઉથ આફ્રિકાના ચીફ ડોક્ટર શોએબ માંજરાએ કહ્યું, ખેલાડીઓને અલગ રહેવા માટે કહેવામાં આવ્યું છે. બોર્ડે તમામ ખેલાડીઓની મેડિકલ તપાસ કરવાનો પણ ફેંસલો લીધો છે. અમે તમામ ખેલાડીઓને ઓછામાં ઓછા 14 દિવસ સુધી અલગ રહેવા કહ્યું છે. તેમની આસપાસના લોકો, સમાજ અન પરિવારોને સુરક્ષિત કરવાની આ રીત છે. કોરોનાના લક્ષ્ણ જોવા મળશે તો.... તેમણે કહ્યું, આ દરમિયાન જો કોઈ ખેલાડીમાં લક્ષણ જોવા મળશે તો તેની મેડિકલ તપાસ કરવામાં આવશે અને જરૂરી પગલાં લેવામાં આવશે. ટુર દરમિયાન કેટલાક ખેલાડીએ માસ્ક પહેર્યા હતા, જ્યારે કેટલાકે નહોતા પહેર્યા. યાત્રા દરમિયાન કોઈ ખેલાડી અન્ય વ્યક્તિના સંપર્કમાં પણ નહોતા આવ્યા. કોચ માર્ક બાઉચરે શું કહ્યું સાઉથ આફ્રિકાની ટીમના પૂર્વ વિકેટકિપર અને મુખ્ય કોચ માર્ક બાઉચરે કોરોના વાયરસના કારણે ટીમના સાથીઓને બે અઠવાડિયા સુધી ફોન બંધ રાખવા જણાવ્યું છે. બાઉચરે ટ્વિટ કરીને લખ્યું. હાલ વૈશ્વિક બંધમાં એક ચીજની કમી છે, તે છે ફોન. બે સપ્તાહ માટે ફોન બંધ કરવા અંગે તમારો શું વિચાર છે.... ?
 ક્રૂડના ગગડતા ભાવથી પેટ્રોલમાં 12 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે, પણ........

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs IRE 1st T20I: ભારતની હારના 3 મોટા કારણો, જાણો આયર્લેન્ડ સામે કેમ થઈ શરમજનક હાર
IND vs IRE 1st T20I: ભારતની હારના 3 મોટા કારણો, જાણો આયર્લેન્ડ સામે કેમ થઈ શરમજનક હાર
IND vs IRE : ભારતની આયર્લેન્ડ સામે શરમજનક હાર, ટીમ ઈન્ડિયાને 34 રને હરાવી કર્યો ઉલટફેર
IND vs IRE : ભારતની આયર્લેન્ડ સામે શરમજનક હાર, ટીમ ઈન્ડિયાને 34 રને હરાવી કર્યો ઉલટફેર
આ 5 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે ચેન્નઈ સુપર કિંગ્સ, લિસ્ટમાં ચોંકાવનારા નામ સામેલ
આ 5 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે ચેન્નઈ સુપર કિંગ્સ, લિસ્ટમાં ચોંકાવનારા નામ સામેલ
વૈભવ સૂર્યવંશીને પ્રથમ ટી20 માં કેમ ડેબ્યૂ કરવાની તક ન મળી? કેપ્ટન શ્રેયસ ઐયરે આપ્યો જવાબ
વૈભવ સૂર્યવંશીને પ્રથમ ટી20 માં કેમ ડેબ્યૂ કરવાની તક ન મળી? કેપ્ટન શ્રેયસ ઐયરે આપ્યો જવાબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાળામાં શિસ્ત, ક્લાસિસમાં અત્યાચાર
Hun To Bolish : હું તો બોલીશ : રાજકોટમાં ભ્રષ્ટાચારના ઉલટા ચશ્મા
Mansukh Vasava: ચૈતર વસાવાના જેલવાસ પર રાજકારણ, મનસુખ વસાવાએ AAP પર લગાવ્યા આરોપ
Ambalal Patel Rain Prediction : 29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસામાં આચાર્ય- શિક્ષકોને પૂર્વ મંજૂરી વગર હેડક્વાર્ટર ન છોડવા આદેશ, ગાઈડલાઈન જાહેર
ચોમાસામાં આચાર્ય- શિક્ષકોને પૂર્વ મંજૂરી વગર હેડક્વાર્ટર ન છોડવા આદેશ, ગાઈડલાઈન જાહેર
ઈરાન-અમેરિકા વચ્ચેનું સીઝફાયર તૂટ્યું? તેહરાનમાં અમેરિકાનો મોટો હુમલો, મિસાઇલ-ડ્રોન સાઇટ્સ પર અટેક
ઈરાન-અમેરિકા વચ્ચેનું સીઝફાયર તૂટ્યું? તેહરાનમાં અમેરિકાનો મોટો હુમલો, મિસાઇલ-ડ્રોન સાઇટ્સ પર અટેક
ઈરાને યુદ્ધવિરામનું કર્યું ઉલ્લંઘન, હોર્મુઝમાં જહાજ પર કર્યો ડ્રોન હુમલો : ડૉનાલ્ડ ટ્રમ્પ
ઈરાને યુદ્ધવિરામનું કર્યું ઉલ્લંઘન, હોર્મુઝમાં જહાજ પર કર્યો ડ્રોન હુમલો : ડૉનાલ્ડ ટ્રમ્પ
વેનેઝુએલા બાદ હવે પાકિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકાથી ફફડાટ, લોકો ઘરની બહાર દોડી આવ્યા
વેનેઝુએલા બાદ હવે પાકિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકાથી ફફડાટ, લોકો ઘરની બહાર દોડી આવ્યા
ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, ચોમાસાને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, ચોમાસાને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
IND vs IRE : ભારતની આયર્લેન્ડ સામે શરમજનક હાર, ટીમ ઈન્ડિયાને 34 રને હરાવી કર્યો ઉલટફેર
IND vs IRE : ભારતની આયર્લેન્ડ સામે શરમજનક હાર, ટીમ ઈન્ડિયાને 34 રને હરાવી કર્યો ઉલટફેર
સગર્ભા મહિલાઓના પોષણયુક્ત આહારની કાળાબજારીનો પર્દાફાશ, મોડાસામાં જથ્થો ઝડપાયો
સગર્ભા મહિલાઓના પોષણયુક્ત આહારની કાળાબજારીનો પર્દાફાશ, મોડાસામાં જથ્થો ઝડપાયો
જેતપરમાં ખેડૂત આંદોલનનો દસમો દિવસ: ઉપવાસી નેહુલ અમૃતિયાની તબિયત લથડી, ઉપવાસી ખેડૂતોમાં રોષ
જેતપરમાં ખેડૂત આંદોલનનો દસમો દિવસ: ઉપવાસી નેહુલ અમૃતિયાની તબિયત લથડી, ઉપવાસી ખેડૂતોમાં રોષ
Embed widget