શોધખોળ કરો

આ કેપ્ટને અણનમ સેન્ચુરી ફટકારીને ભારતને અપાવ્યો હતો વર્લ્ડ કપ, આજે ‘ખોવાઈ’ ગયો છે....

1/3
નવી દિલ્હીઃ 26 ઓગસ્ટ 2012ના ભારતે અન્ડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. આ એ જ દિવસે છે જ્યારે એક ચમત્કારિક બેટ્સમેન અને એક શાનદાર કેપ્ટનને મેદાન પર ઉતરતા જોયો હતો. આ કેપ્ટને વર્લ્ડ કપ ફાઈનલમાં અણનમ સેન્ચુરી ફટકારીને ભારતને વર્લ્ડ કપ અપાવ્યો હતો. વાત થઈ રહી છે ઉનમુક્ત ચંદની જેની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયા આછી બરાબર 6 વર્ષ પહેલા અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો.
નવી દિલ્હીઃ 26 ઓગસ્ટ 2012ના ભારતે અન્ડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. આ એ જ દિવસે છે જ્યારે એક ચમત્કારિક બેટ્સમેન અને એક શાનદાર કેપ્ટનને મેદાન પર ઉતરતા જોયો હતો. આ કેપ્ટને વર્લ્ડ કપ ફાઈનલમાં અણનમ સેન્ચુરી ફટકારીને ભારતને વર્લ્ડ કપ અપાવ્યો હતો. વાત થઈ રહી છે ઉનમુક્ત ચંદની જેની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયા આછી બરાબર 6 વર્ષ પહેલા અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો.
2/3
 છ વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાયેલી ફાઈનલ મેચમાં કેપ્ટન ઉનમુક્ત ચંદે અણનમ 111 રન ફટકાર્યા હતા. આ ફાઈનલ ભારેત 6 વિકેટે જીતી લીધી હતી. ઉનમુક્ત ચંદે પોતાની શાનદાર ઈનિંગમાં 7 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. જોકે, ટીમ ઈન્ડીયાને વર્લ્ડ કપ જીતાડનાર આ કેપ્ટનઆજે ખોવાઈ ગયો છે. ઉનમુક્ત ચંદ કોઈ મોટી ટુર્નામેન્ટ કે કોઈ પણ ટીમમાં રમતો જોવા નથી મળી રહ્યો.
છ વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાયેલી ફાઈનલ મેચમાં કેપ્ટન ઉનમુક્ત ચંદે અણનમ 111 રન ફટકાર્યા હતા. આ ફાઈનલ ભારેત 6 વિકેટે જીતી લીધી હતી. ઉનમુક્ત ચંદે પોતાની શાનદાર ઈનિંગમાં 7 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. જોકે, ટીમ ઈન્ડીયાને વર્લ્ડ કપ જીતાડનાર આ કેપ્ટનઆજે ખોવાઈ ગયો છે. ઉનમુક્ત ચંદ કોઈ મોટી ટુર્નામેન્ટ કે કોઈ પણ ટીમમાં રમતો જોવા નથી મળી રહ્યો.
3/3
 ઉનમુક્ત ચંદે જ્યારે અંડર 19 વર્લ્ડકપમાં ભારતને જીત અપાવી હતી, ત્યારે તેને આ દેશનું ભવિષ્ય ગણાવવામાં આવી રહ્યું હતું. પરંતુ કોઈને ખબર ન હતી કે થોડા જ વર્ષ બાદ આ ખેલાડીનું ભવિષ્ય અંધકારમય બની જશે. ઉનમુક્ત ચંદે આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ માટે મેચ રમી, તે મુંબઈ ઈન્ડીયન્સની ટીમમાં પણ રમી ચુક્યો છે, પરંતુ ખરાબ પ્રદર્શન બાદ કોઈ પણ ટીમે ખરીદ્યો નહી. એટલું જ નહી એક સમયે ટીમ ઈન્ડીયા-એનો કેપ્ટનરહેલો આ ખેલાડીને વિજય હજારે ટ્રોફીમાં દિલ્હીની ટીમમાંથી પણ પડતો મુકવામાં આવ્યો હતો. ઉનમુક્ત ચંદે આના પાછળ દિલ્હીની ટીમની રાજનીતિને જવાબદાર ગણાવી હતી.
ઉનમુક્ત ચંદે જ્યારે અંડર 19 વર્લ્ડકપમાં ભારતને જીત અપાવી હતી, ત્યારે તેને આ દેશનું ભવિષ્ય ગણાવવામાં આવી રહ્યું હતું. પરંતુ કોઈને ખબર ન હતી કે થોડા જ વર્ષ બાદ આ ખેલાડીનું ભવિષ્ય અંધકારમય બની જશે. ઉનમુક્ત ચંદે આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ માટે મેચ રમી, તે મુંબઈ ઈન્ડીયન્સની ટીમમાં પણ રમી ચુક્યો છે, પરંતુ ખરાબ પ્રદર્શન બાદ કોઈ પણ ટીમે ખરીદ્યો નહી. એટલું જ નહી એક સમયે ટીમ ઈન્ડીયા-એનો કેપ્ટનરહેલો આ ખેલાડીને વિજય હજારે ટ્રોફીમાં દિલ્હીની ટીમમાંથી પણ પડતો મુકવામાં આવ્યો હતો. ઉનમુક્ત ચંદે આના પાછળ દિલ્હીની ટીમની રાજનીતિને જવાબદાર ગણાવી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Embed widget