શોધખોળ કરો

ટીમ મેનેજમેન્ટ પર ભડક્યો યુવરાજ સિંહ, કોહલીની જગ્યાએ આ ખેલાડીને કેપ્ટન બનાવવા કહ્યું

યુવરાજ સિંહે કહ્યું કે, રોહિત શર્માને ટેસ્ટમાં ઘણી મોડા ઑપનિંગમાં તક મળી. ટેસ્ટ મેચમાં બહુ પહેલા જ રોહિત પાસે ઑપનિંગ કરાવવી જોઇતી હતી.

નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે સૂચન કર્યું છે કે વિશ્વના સૌથી સર્વશ્રેષ્ઠ બેટ્સમેન વિરાટ કોહલીના ત્રણેય ફોર્મેટમના કેપ્ટનનો ભાર હળવો કરવા માટે ટી20માં રોહિત શર્માને કેપ્ટન બનાવવો જોઈએ. રોહિત વનડે અને ટી20માં ભારતીય ટીમનો વાઈસ કેપ્ટન છે અને આઈપીએલમાં સૌથી સફળ કેપ્ટન છે જેણે મુંબઈ ઇન્ડિયન્સની આગેવાની કરતાં તેને 4 ખિતાબ અપાવ્યા છે. યુવરાજ સિંહે રોહિત શર્માને ટેસ્ટમાં ઑપનિંગ બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવતા કહ્યું કે, “મને લાગે છે કે રોહિત શર્માને ટેસ્ટમાં બહુ પહેલા જ ઑપનિંગમાં તક આપવી જોઇતી હતી.” યુવરાજ સિંહે કહ્યું કે, “રોહિત શર્માને ટેસ્ટમાં ઘણી મોડા ઑપનિંગમાં તક મળી. ટેસ્ટ મેચમાં બહુ પહેલા જ રોહિત પાસે ઑપનિંગ કરાવવી જોઇતી હતી. ટીમ મેનેજમેન્ટે પહેલા રોહિતને નંબર 6 પર ઉતાર્યો અને પછી ઘણી મેચો માટે તેને પ્લેઇંગ ઇલેવનમાં તક આપવામાં આવી નહીં. ટીમ મેનેજમેન્ટે આ ચક્કરમાં રોહિતનો ઘણો સમય બરબાદ કર્યો.” ટીમ મેનેજમેન્ટ પર ભડક્યો યુવરાજ સિંહ, કોહલીની જગ્યાએ આ ખેલાડીને કેપ્ટન બનાવવા કહ્યું રોહિત શર્માને કેએલ રાહુલની જગ્યાએ ઑપનિંગમાં ઉતારવામાં આવશે. રાહુલે ખરાબ ફૉર્મનાં કારણે ટેસ્ટ માંથી બહાર થવું પડ્યું છે. જ્યારે યુવીને પુછવામાં આવ્યું કે શું વિરાટને ટી 20 ફૉર્મેટની કેપ્ટનશિપ માંથી આરામ આપીને રોહિત શર્માને કેપ્ટન બનાવી દેવો જોઇએ? આ વિશે યુવરાજ સિંહે કહ્યું કે, “રોહિત શર્મા ઘણો શાનદાર કેપ્ટન છે અને તેણે આઈપીએલમાં પણ આ કરી બતાવ્યું છે. આ નિર્ણય ટીમ મેનેજમેન્ટે અને વિરાટ કોહલીએ લેવાનો છે કે શું તેઓ આ માટે તૈયાર છે?”
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Embed widget