શોધખોળ કરો

Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો

Arrest warrant:  પૂર્વ ભારતીય ક્રિકેટર સામે પ્રોવિડન્ટ ફંડ (PF) ફ્રોડના આરોપો બાદ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. વોરંટ PF પ્રાદેશિક કમિશનર શદાક્ષરી ગોપાલ રેડ્ડીએ જારી કર્યું હતું.

Arrest warrant:  પૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પા સામે પ્રોવિડન્ટ ફંડ (PF) ફ્રોડના આરોપો બાદ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. વોરંટ PF પ્રાદેશિક કમિશનર શદાક્ષરી ગોપાલ રેડ્ડીએ જારી કર્યું હતું, જેમણે પુલકેશનગર પોલીસને જરૂરી પગલાં લેવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

સેન્ચ્યુરીઝ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ પ્રાઇવેટ લિમિટેડ નામની ખાનગી કંપનીનું સંચાલન કરતા ઉથપ્પા પર કર્મચારીઓના પગારમાંથી પીએફની રકમ કાપી લઈ અને કર્મચારીઓના ખાતામાં જમા ન કરવાનો આરોપ છે. કથિત છેતરપિંડીની રકમ ₹23 લાખ છે.

4 ડિસેમ્બરના રોજ લખેલા પત્રમાં કમિશનર રેડ્ડીએ પોલીસને ધરપકડ વોરંટનો અમલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જો કે, વોરંટ પીએફ ઓફિસને પરત કરવામાં આવ્યું હતું કારણ કે ઉથપ્પાએ તેમનું રહેઠાણ બદલ્યું હોવાનું માનવામાં આવે છે. સત્તાવાળાઓ હવે ક્રિકેટરને શોધી કાઢવા અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવા માટે વધુ તપાસ કરી રહ્યા છે. પૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પા સામે ધરપકડ વોરન્ટ ઈશ્યુ થતા જ સમગ્ર ખેલ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

ઉથપ્પાની ધરપકડ કરવાનો પત્ર

આરોપ છે કે પગારમાંથી પીએફના પૈસા કાપવામાં આવ્યા છે અને કર્મચારીના ખાતામાં જમા થયા નથી. કહેવાય છે કે રોબિન ઉથપ્પાએ લગભગ 23 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. PFO પ્રાદેશિક કમિશનર શદાક્ષીરી ગોપાલ રેડ્ડીએ પુલકેશી નગર પોલીસને ધરપકડ વોરંટ જારી કરવા અને ઉથપ્પાની ધરપકડ કરવા માટે પત્ર લખ્યો છે.

પોલીસ તપાસ કરી રહી છે

શદાક્ષરી ગોપાલ રેડ્ડીએ પોલીસને એક પત્ર લખીને આ મહિનાની 4 તારીખે વોરંટ જારી કરવા અને તેની ધરપકડ કરવા જણાવ્યું હતું. PFO પ્રાદેશિક કમિશનરનો પત્ર મળ્યા બાદ પુલીકેશીનગર પોલીસે રોબિન ઉથપ્પાની શોધ ખોળ કરી છે. આ પછી પીએફઓએ પ્રાદેશિક કમિશનરને જાણ કરી કે ઉથપ્પા તેમના અધિકારક્ષેત્રમાં નથી.

ઉથપ્પા દુબઈમાં રહે છે

સપ્ટેમ્બર 2022માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર રોબિન ઉથપ્પા એક દર્શક કોમેન્ટેટર તરીકે જોવામાં આવે છે. રોબિન ઉથપ્પા છેલ્લા એક વર્ષથી તેના પરિવાર સાથે દુબઈમાં રહે છે. હાલમાં જ એક પોડકાસ્ટ પર વાત કરતા ઉથપ્પાએ જણાવ્યું કે તે તેના પરિવાર સાથે દુબઈમાં રહે છે.

આ પણ વાંચો....

Champions Trophy 2025: ભારત-પાકિસ્તાન મેચની નવી તારીખ સામે આવી, સ્થળ હજુ નક્કી નથી!

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget