શોધખોળ કરો

ASIA CUP: પાકિસ્તાન શ્રીલંકા સામે નહીં હારે તો પણ થશે બહાર ? ફાઇનલમાં ટકરાશે ભારત-શ્રીલંકા, સમજો ગણિત

પાકિસ્તાન અને શ્રીલંકા બંને હવામાન પર નજર રાખશે. શ્રીલંકામાં એશિયા કપની મેચોમાં વરસાદને કારણે સતત વિક્ષેપ પડી રહ્યો છે

ASIA CUP 2023: એશિયા કપ 2023ની સુપર 4 મેચમાં ભારતે શ્રીલંકાને 41 રને હરાવીને ટૂર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ ભારત છે, પરંતુ બીજી ટીમ કોણ હશે ? આ એક મહત્વપૂર્ણ સવાલ છે. બાંગ્લાદેશ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે. પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમો હજુ પણ રેસમાં છે. શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે ગુરુવારે રમાનારી મેચ એક રીતે સેમિફાઇનલ મેચ છે. જે ટીમ આ જીતશે તે રવિવારે ફાઇનલમાં ભારત સામે ટકરાશે. હારેલી ટીમની સફર ત્યાં જ પુરી થઇ જશે.

સીધી ગણિત આવુ છે - 
પાકિસ્તાન અને શ્રીલંકાને બીજો કોઇ હિસાબ કરવાની જરૂર નથી, બસ મેચ જીતીને ફાઇનલમાં પહોંચો. જ્યારે તમે રનરેટ વગેરેને ધ્યાનમાં લો ત્યારે વસ્તુઓ જટિલ બનશે.

વરસાદ બનશે વિલન 
પાકિસ્તાન અને શ્રીલંકા બંને હવામાન પર નજર રાખશે. શ્રીલંકામાં એશિયા કપની મેચોમાં વરસાદને કારણે સતત વિક્ષેપ પડી રહ્યો છે. ગુરુવારે યોજાનારી મેચમાં રિઝર્વ ડે પણ નથી. આવામાં જો વરસાદના કારણે મેચ નહીં રમાય તો પાકિસ્તાનની આશાઓ પર પાણી ફરી શકે છે. પાકિસ્તાનનો નેટ રનરેટ ખૂબ જ ખરાબ છે. ભારત સામે 228 રનથી હાર્યા બાદ તેમનો રન રેટ ખુબ જ ખરાબ થઈ ગયો છે. રન રેટના સંદર્ભમાં તે શ્રીલંકાથી નીચે છે. અને જો મેચ નહીં થાય તો શ્રીલંકા ફાઇનલમાં પહોંચી જશે.

મેચ ધોવાશે તો નેટ રનરેટ પર થશે ફેંસલો - 
વાસ્તવમાં, જો સુપર 4 રાઉન્ડમાં પાકિસ્તાન વિરુદ્ધ શ્રીલંકા મેચ ધોવાઇ જાય છે, તો તે તેમના માટે મુશ્કેલ હશે કારણ કે બંને ટીમો પાસે કોઈ રિઝર્વ ડે પણ નથી. જ્યારે અગાઉ રવિવારે પાકિસ્તાન અને ભારત વચ્ચે રમાયેલી મેચમાં રિઝર્વ ડે હતો અને તે વરસાદથી પ્રભાવિત મેચ રિઝર્વ ડે પર જ એટલે કે સોમવારે પૂર્ણ થઈ હતી.

નેટ રનરેટમાં પાકિસ્તાન પાછળ - 
આવી સ્થિતિમાં જો ગુરુવારના દિવસે વરસાદ ધોવાઇ જાય છે, તો બંને ટીમોએ અહીં એક-એક પૉઇન્ટ વહેંચવો પડશે. હાલમાં બંને ટીમો 2-2 પૉઈન્ટ સાથે બીજા અને ત્રીજા સ્થાને છે. પાકિસ્તાનની ટીમ નબળા નેટ રનરેટ (NRR)ને કારણે અહીંથી બહાર થશે, તેનો વર્તમાન નેટ રનરેટ -1.892 છે, જ્યારે શ્રીલંકાની નેટ રનરેટ હાલમાં -0.200 છે, જે પાકિસ્તાન કરતાં વધુ સારી છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | રૂપિયા છાપતી હૉસ્પિટલHun To Bolish | હું તો બોલીશ | કોળી-ઠાકોર સમાજનું કોણે કર્યું અપમાન ?Gujarat Heat Wave | આગ ઓકતી ગરમીમાં શેકાયું ગુજરાત, ક્યાં ક્યાં હીટવેવની આગાહી?Jenny Thummar | ચૂંટણી બાદ જેની ઠુમ્મરે રૂપાલાને લઈ આ શું કહી દીધું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Embed widget