શોધખોળ કરો

આઇપીએલ આ તારીખથી થઇ શકે છે ચાલુ, બીસીસીઆઇ આ ચાર મેદાનો માટે બનાવી રહી છે પ્લાન, જાણો વિગતે

રિપોર્ટ છે કે, આઇપીએલ ટૂર્નામેન્ટ સપ્ટેમ્બરમાં યોજાઇ શકે છે, અને બીસીસીઆઇ એવી જગ્યાઓને પ્રાથમિકતા આપી શકે છે, જ્યાં ચાર ક્રિકેટ ગ્રાઉન્ડ હોય (ફ્લડ લાઇટ વાળા), કેટલીક ફાઇવ સ્ટાર હૉટલ હોય. ઉપરાંત તે જગ્યા ચોમાસાથી પ્રભાવિત ના થવી જોઇએ, એટલુ જ નહીં આવી જગ્યાએ કોરોનાનો કેર ના હોવો જોઇએ

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કેરને ધ્યાનમાં રાખીને હાલ ક્રિકેટ જગતમાં આઇપીએલ અને ટી20 વર્લ્ડકપને લઇને આયોજન અધ્ધરતાલ છે. ક્રિકેટરો, ક્રિકેટ બોર્ડ અને ફેન્સ આ ટૂર્નામેન્ટોને લઇને દ્રીઘામાં કે તે રમાશે કે નહીં? હવે આ બધાની વચ્ચે બીસીસીઆઇ સુત્રો તરફથી માહિતી છે કે, આઇપીએલને લઇને બીસીસીઆઇ ચાર જગ્યાઓને પ્રાથમિકતા આપી શકે છે. રિપોર્ટ છે કે, આઇપીએલ ટૂર્નામેન્ટ સપ્ટેમ્બરમાં યોજાઇ શકે છે, અને બીસીસીઆઇ એવી જગ્યાઓને પ્રાથમિકતા આપી શકે છે, જ્યાં ચાર ક્રિકેટ ગ્રાઉન્ડ હોય (ફ્લડ લાઇટ વાળા), કેટલીક ફાઇવ સ્ટાર હૉટલ હોય. ઉપરાંત તે જગ્યા ચોમાસાથી પ્રભાવિત ના થવી જોઇએ, એટલુ જ નહીં આવી જગ્યાએ કોરોનાનો કેર ના હોવો જોઇએ. આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સૌરવ ગાંગુલી પોતાની ટીમમે આઇપીએલના સ્થળો શોધવાનુ કહી શકે છે. આઇપીએલ આ તારીખથી થઇ શકે છે ચાલુ, બીસીસીઆઇ આ ચાર મેદાનો માટે બનાવી રહી છે પ્લાન, જાણો વિગતે અત્યાર સુધી બીસીસીઆઇને મોટી મુશ્કેલી આઇપીએલના આયોજન માટે વિન્ડો અને તારીખોને લઇને હતી, પણ હવે આ લગભગ સ્પષ્ટ થઇ ચૂક્યુ છે કે આઇપીએલ 13નુ આયોજન 20 સપ્ટેમ્બરથી 10 નવેમ્બરની વચ્ચે થઇ શકે છે. હવે આઇપીએલની જગ્યા બીસીસીઆઇ માટે નવી સમસ્યા બની ગઇ છે. બીસીસીઆઇ એક કે બે હૉટલમાં સેન્ટ્રલ બેઝ બનાવવા માગે છે, જેથી ખેલાડીઓ બસ દ્વારા સુરક્ષિત રીતે મેદાન પર પહોંચી શકે. જોકે, આઇપીએલનુ આયોજન દર્શકો વિના થશે એટલે બોર્ડને માત્ર ફ્લડ લાઇટ વાલા સ્ટેડિયમમાં જરૂર છે. કોરોના અને ચોમાસાને ધ્યાનમાં રાખીને બીસીસીઆઇને ઓછામાં ઓછા ત્રણ મેદાનોની જરૂર છે, બીસીસીઆઇ પાસે ચાર બેસ્ટ ઓપ્શન છે, જેમાં કર્ણાટકા, તામિલનાડુ, દુબઇ અને કોલંબો સામેલ છે. આંધ્ર પ્રદેશ પણ આઇપીએલના આયોજનની રેસમાં ડાર્ક હોર્સ સાબિત થઇ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget