શોધખોળ કરો

અમદાવાદમાં IPLની ઓલ સ્ટાર્સ મેચ સાથે થશે મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન, જાણો કઇ ટીમના ખેલાડી કઈ ટીમમાંથી રમશે?

24 મે, 2020 આઇપીએલ ટૂર્નામેન્ટ પુરી થયા બાદ આ મેચનુ મોટેરા સ્ટેડિયમમાં આયોજન થઇ શકે છે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ એટલે કે બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પ્લાન બનાવ્યો છે કે આઇપીએલ-ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન પહેલા ઓલસ્ટાર મેચ રમાય. આમાં 4-4 ટીમોના ખેલાડીઓ આમને-સામને હોય, પણ હવે આ મેચ પર પાણી ફરી વળ્યુ છે. આઇપીએલની ફ્રેન્ચાઇઝીએ આ મેચને લઇને આપત્તિ દર્શાવી છે. ખાસ વાત છે કે, BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની ઇચ્છા હતી કે IPL 2020ની શરૂઆત પહેલા 25 માર્ચે દિગ્ગજ ખેલાડીઓ ભેગા મળીને એક મેચ રમે. પણ હવે આ મેચનુ આયોજન આઇપીએલ પહેલા નહીં થાય. એટલે કે આઇપીએલ પછી આ મેચનુ આયોજન થઇ શકે છે.  24 મે, 2020 આઇપીએલ ટૂર્નામેન્ટ પુરી થયા બાદ આ મેચનુ મોટેરા સ્ટેડિયમમાં આયોજન થઇ શકે છે. કેટલીક ફ્રેન્ચાઇઝીઓ દ્વારા આપત્તિ દર્શાવવામાં આવી છે કે આ મેચનુ આયોજન પછીથી કરાવવામાં આવે, એટલે કે હવે આ મેચ આઇપીએલ 2020ની ફાઇનલ મેચ પછી રમાશે. અમદાવાદમાં IPLની ઓલ સ્ટાર્સ મેચ સાથે થશે મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન, જાણો કઇ ટીમના ખેલાડી કઈ ટીમમાંથી રમશે? ઓલસ્ટાર ટીમમાં આઇપીએલની 8 ટીમનો દિગ્ગજ ખેલાડીઓ રમાશે. જેમાં 4-4 ટીમનો ખેલાડીઓને એક ટી20 મેચમાં સામસામે રમવાનુ રહેશે. આ મેચમાં બે ટીમો બનાવવામાં આવશે, જેમાં એક સાઉથ અને વેસ્ટ ઝૉન અને બીજી નૉર્થ અને ઇસ્ટ ઝૉનમાંથી બનાવાશે. સાઉથ અને વેસ્ટ ઝોનમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર, ચેન્નાઇ સુપર કિંગ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સના ખેલાડીઓ હશે. જ્યારે નૉર્થ અને ઇસ્ટ ઝૉનની ટીમમાંથી કોલકત્તા નાઇટ રાઇડર્સ, રાજસ્થાન રૉયલ્સ, કિંગ્સ ઇલેવન પંજાબ, દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ સામેલ હશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Embed widget