શોધખોળ કરો

Border-Gavaskar Trophy: દિલ્હી ટેસ્ટ બાદ સીરિઝ છોડીને ઓસ્ટ્રેલિયા પરત ફર્યો પેટ કમિન્સ, સતત બે હાર બાદ ટીમને મોટો ઝટકો

IND vs AUS, 3rd Test: રિપોર્ટ અનુસાર, કમિન્સ ત્રણ-ચાર દિવસ સિડનીમાં રહેશે. આ પછી તેઓ 1 માર્ચ પહેલા ભારત પણ આવી શકે છે.

IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાને પ્રથમ બે ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે શ્રેણીની ત્રીજી મેચ 1 માર્ચથી ઈન્દોરમાં રમાશે. આ પહેલા ટીમને વધુ એક આંચકો લાગ્યો છે. ટીમનો કેપ્ટન પેટ કમિન્સ ત્રીજી ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયા પરત ફર્યો છે. રિપોર્ટ અનુસાર, પરિવારમાં ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાને કારણે તે ઘરે પરત ફર્યો છે. પરંતુ તે ત્રીજી ટેસ્ટ મેચ પહેલા ભારત પરત આવી શકે છે.

કેમ પરત ફર્યો પેટ કમિન્સ

કમિન્સનું ઓસ્ટ્રેલિયા જવું ટીમ માટે મોટો ફટકો બની શકે છે. પરંતુ ક્રિકઇન્ફોના રિપોર્ટ અનુસાર કમિન્સ ત્રીજી ટેસ્ટ પહેલા વાપસી કરી શકે છે. પરિવારમાં સ્વાસ્થ્યની મોટી સમસ્યાને કારણે તે પાછો ફર્યો છે. જો કે તેમના તરફથી હજુ સુધી સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. દિલ્હી પહેલા ઓસ્ટ્રેલિયાને નાગપુરમાં ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે ઓસ્ટ્રેલિયન મીડિયાએ પણ ટીમની ઘણી ટીકા કરી છે.

ત્રીજી ટેસ્ટ પહેલા ફરી શકે છે પરત

રિપોર્ટ અનુસાર, કમિન્સ ત્રણ-ચાર દિવસ સિડનીમાં રહેશે. આ પછી તેઓ 1 માર્ચ પહેલા ભારત પણ આવી શકે છે. ભારત સામે કમિન્સનું પ્રદર્શન જોઈએ તો તે અસરકારક રહ્યો નથી. તેણે નાગપુર ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 6 રન અને બીજી ઇનિંગમાં માત્ર 1 રન બનાવ્યા હતા. જોકે આ મેચમાં તેણે 2 વિકેટ લીધી હતી. તેણે દિલ્હી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 33 રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં એક પણ રન બનાવ્યો નહોતો. તેણે આ મેચમાં એક વિકેટ લીધી હતી.

ક્યારથી શરૂ થશે ત્રીજી ટેસ્ટ

1 માર્ચથી ઈન્દોરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચ રમાશે. આ પછી સિરીઝની ચોથી મેચ 9 માર્ચથી અમદાવાદમાં રમાશે. ટેસ્ટ શ્રેણી બાદ ત્રણ મેચની વનડે શ્રેણી પણ રમાશે. તે 17 માર્ચથી શરૂ થશે.

દિલ્હી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની 6 વિેકેટથી જીત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે શાનદાર જીત હાંસલ કરી લીધી છે. ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં આ સાથે જ ટીમ ઇન્ડિઆએ 2-0થી લીડ બનાવી લીધી છે, દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે ત્રીજા દિવસે જ જીત હાંસલ કરીને ઇતિહાસ રચી દીધો છે. બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની આગામી ત્રીજી ટેસ્ટ મેચ ઇન્દોરમાં રમાશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget