શોધખોળ કરો

સચિન તેંડુલકરને હોસ્પિટલમાંથી અપાઈ રજા, કોરોના સંક્રમિત થયા બાદ થયા હતા દાખલ 

સચિન તેંડુલકર 27 માર્ચે કોરોના સંક્રમિત થયા હતા. કોરોના પોઝિટિવ  (Corona Positive) થયાના થોડાક જ દિવસમાં હોસ્પિટલમાં દાખલ થયા હતા.

મુંબઈ :  ક્રિકેટના ભગવાન કહેવાતા  ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin tendulkar)ને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સચિનન કોરોના પોઝિટિવ  (Corona Positive) થયાના થોડાક જ દિવસમાં હોસ્પિટલમાં દાખલ થયા હતા. જો કે, હવે તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્થયા છે. હવે સચિન ઘરમાં આઈસોલેશનમાં રહેશે. આ અંગેની જાણકારી તેમણે ખૂદ સોશિયલ મીડિયા પર આપી હતી.  


સચિને ટ્વિટ કરી હતી કે, "હું હોસ્પિટલથી ઘરે આવ્યો છું, પરંતુ હાલમાં આઈસોલેશનમાં રહીશ અને કોરોના પ્રોટોકોલનું પાલન કરીશ. હું તે તમામ લોકોનો આભાર માનું છું કે જેમણે મારા માટે પ્રાર્થના કરી અને શુભેચ્છા પાઠવી. હું મેડિલ સ્ટાફને પણ આભાર માનું છું, તેઓએ મારી ખૂબ સારી સંભાળ રાખી. "


સચિન તેંડુલકર 27 માર્ચે કોરોના સંક્રમિત થયા હતા. 27 માર્ચે સચિને ટ્વીટ કરીને લખ્યું  હતું કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હળવા લક્ષણો છે. ઘરના અન્ય સભ્યોનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. હું હોમ ક્વોરન્ટાઈન થયો છું અને ડોક્ટર્સ દ્વારા આપવામાં આવેલી સૂચનાનું પાલન કરી રહ્યો છું. મને મદદ કરનારા તમામ હેલ્થકેર પ્રોફેશનલ્સનો હું આભાર માનું છું. તમારી કાળજી રાખજો.


સચિન તેંડુલકરની કેપ્ટનશિપમાં તાજેતરમાં ઇન્ડિયા લિજેન્ડ્સને વર્લ્ડ રોડ સેફ્ટી ટી 20 સિરીઝનો ખિતાબ જીત્યો હતો. 21 માર્ચે ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઈનલ રમાઈ હતી. સચિને ફાઈનલ મેચમાં 30 રન બનાવ્યા હતા. સચિન તેંડુલકર આ ટૂર્નામેન્ટમાં ત્રીજી સૌથી વધુ રન બનાવનાર હતો. તેણે સાત મેચમાં ત્રણ અડધી સદીની મદદથી 233 રન બનાવ્યા હતા. આ સમય દરમિયાન, તેનો સ્ટ્રાઇક રેટ 139 ની આસપાસ હતો.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,26,789 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 685 લોકોના મોત થયા છે. જોકે 59,258 લોકો ઠીક પણ થયા છે.  

    • કુલ કેસ-  એક કરોડ 29 લાખ 28 હજાર 574
    • કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 18 લાખ 51 હજાર 393
    • કુલ એક્ટિવ કેસ - 9 લાખ 10 હજાર 319
    • કુલ મોત - એક લાખ 66 હજાર 862

 

MI vs RCB, IPL 2021: RCB વિરુદ્ધ પ્રથમ મેચમાં આ સ્ટાર ખેલાડી વગર જ મેદાનમાં ઉતરશે મુંબઈ ઈન્ડિયન્સ, જાણો વિગતે

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાનો વ્યસ્ત કાર્યક્રમ, આ બે દેશો સામે રમશે T20 સિરીઝ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાનો વ્યસ્ત કાર્યક્રમ, આ બે દેશો સામે રમશે T20 સિરીઝ
IPL: આ છે આઈપીએલ ઇતિહાસના 5 એવા રેકોર્ડ, જેને વર્ષો બાદ પણ કોઈ ખેલાડી નથી તોડી શક્યો
IPL: આ છે આઈપીએલ ઇતિહાસના 5 એવા રેકોર્ડ, જેને વર્ષો બાદ પણ કોઈ ખેલાડી નથી તોડી શક્યો
કાવ્યા મારનની સનરાઈઝર્સે પાકિસ્તાની ખેલાડીને આપ્યું ટીમમાં સ્થાન, જાણો કેટલા કરોડમાં ખરીદ્યો
કાવ્યા મારનની સનરાઈઝર્સે પાકિસ્તાની ખેલાડીને આપ્યું ટીમમાં સ્થાન, જાણો કેટલા કરોડમાં ખરીદ્યો
IPL 2026 પહેલા 'ફિક્સિંગ' થી ક્રિકેટ જગતમાં ખળભળાટ, ICC એ KKR ના પૂર્વ ખેલાડીને કર્યો સસ્પેન્ડ
IPL 2026 પહેલા 'ફિક્સિંગ' થી ક્રિકેટ જગતમાં ખળભળાટ, ICC એ KKR ના પૂર્વ ખેલાડીને કર્યો સસ્પેન્ડ

વિડિઓઝ

US Israel Iran War Update : ઈરાન સામેની લડાઈ વચ્ચે અમેરિકાનુંં KC-135 પ્લેન ક્રેશ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમ લગ્ન સામે સમાજ
Gujarat Weather: ગુજરાતમાં આજે ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
LPG Gas Cylinder Crisis : ગેસ સંકટ પર લોકસભામાં સરકારનો મોટો ખુલાસો
Hun To Bolish : હું તો બોલીશ : માના મંદિરમાં અધર્મ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પિરિયડ લિવ પર થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો CJIએ કેમ સુનાવણીનો કર્યો ઇન્કાર
પિરિયડ લિવ પર થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો CJIએ કેમ સુનાવણીનો કર્યો ઇન્કાર
Gas shortage: યુદ્ધની અસર રસોડા સુધી, ગેસ સંકટ વચ્ચે લાંબી લાઇનો, સરકારે કર્યો આ નિર્ણય
Gas shortage: યુદ્ધની અસર રસોડા સુધી, ગેસ સંકટ વચ્ચે લાંબી લાઇનો, સરકારે કર્યો આ નિર્ણય
યુદ્ધની અસરઃ ગેસના બાટલાની અછતથી અમદાવાદની એલ.ડી.કૉલેજના રસોડામાં શરૂ થયા દેશી ચૂલા
યુદ્ધની અસરઃ ગેસના બાટલાની અછતથી અમદાવાદની એલ.ડી.કૉલેજના રસોડામાં શરૂ થયા દેશી ચૂલા
કચ્છમાં LPG ની કાળાબજારીનો પર્દાફાશ, ગાંધીધામમાંથી 30 જેટલા કૉમર્શિયલ ગેસના બાટલા પકડાયા
કચ્છમાં LPG ની કાળાબજારીનો પર્દાફાશ, ગાંધીધામમાંથી 30 જેટલા કૉમર્શિયલ ગેસના બાટલા પકડાયા
ટ્રમ્પને મોટો ઝટકો, ઇરાકમાં યુએસનુંં KC-135 પ્લેન ક્રેશ, ઈરાન સામેના યુદ્ધમાં આ ચોથું પ્લેન ધ્વંશ
ટ્રમ્પને મોટો ઝટકો, ઇરાકમાં યુએસનુંં KC-135 પ્લેન ક્રેશ, ઈરાન સામેના યુદ્ધમાં આ ચોથું પ્લેન ધ્વંશ
પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું - વાતચીત અને ડિપ્લોમેસીથી થાય સમાધાન
પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું - વાતચીત અને ડિપ્લોમેસીથી થાય સમાધાન
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
Embed widget