શોધખોળ કરો

Coronavirus: કોવિડ-19 પ્રતિબંધોના કારણે સંન્યાસ લઈ શકે છે ઓસ્ટ્રેલિયાનો આ સ્ટાર ક્રિકેટર, ખુદ આપ્યા સંકેત

33 વર્ષીય વોર્નેર ક્રિકેટ વેબસાઇટ ઈએસપીએનક્રિકઈન્ફો સાથેની વાતચીતમાં જણાવ્યું, મારી ત્રણ દીકરીઓ અને પત્ની મારી કરિયરનો મહત્વનો હિસ્સો છે.

સિડનીઃ કોરોના  વાયરસના કારણે ક્રિકેટ પર લાગેલો બ્રેક ખતમ થઈ ગયો છે. ખેલાડીઓ પર મુકવામાં આવેલા અનેક પ્રતિબંધોના કારણે  તેમના માટે કોરોના કાળમાં રમવું એકદમ સરળ નથી. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના નિયમો અને પ્રોટોકોલના હિસાબે ખેલાડીઓને બાયો સિક્યોર વાતાવરણમાં રાખવામાં આવે છે અને તેમનીબાર નીકળવા કે કોઈને મળવા પર પ્રતિબંધ છે. ખેલાડી તેમના પરિવારને પણ ટૂર પર નથી લઈ જઈ શકતા. આ પ્રતિબંધોને જોતાં ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન વોર્નરને લાગે છે કે આ પરિસ્થિતિમાં ખેલાડી પરિવારથી દૂર રહેવાના બદલે સંન્યાસ લઈ લેશે. 33 વર્ષીય વોર્નેર ક્રિકેટ વેબસાઇટ ઈએસપીએનક્રિકઈન્ફો સાથેની વાતચીતમાં જણાવ્યું, મારી ત્રણ દીકરીઓ અને પત્ની મારી કરિયરનો મહત્વનો હિસ્સો છે. તમારે સૌથી પહેલા પોતાના પરિવાર વિશે વિચારવાનું હોય છે. જ્યારે વિકટ પરિસ્થિત હોય ત્યારે ગંભીર ફેંસલા લેવાના હોય છે. આ વખતે ટી-20 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં નથી રમાઈ રહ્યો. આ ટુર્નામેન્ટમાં દેશ માટે રમવું અને ખિતાબ જીતવો એક સપનું હતું. પરંતુ હવે તેને સ્થગિત કરી દેવામાં આવ્યો છે. ભારતમાં ટી-20 વર્લ્ડકપ રમાશે તો મારે ફરીથી વિચારવું પડશે. વોર્નરે આગળ કહ્યું, મારે દરેક પોઇન્ટથી વિચારવું પડશે. મારી દીકરીઓ સ્કૂલે જઈ રહી છે. પત્ની ઠીક છે કે નહીં જેવી બાબતો અંગે ગંભીરતાથી વિચારવું પડશે. તેમાંથી ઘણા મારા ફેંસલાનો હિસ્સો છે. જ્યારે તમે વિદેશ જાવ છો ત્યારે પરિવારની ખૂબ યાદ આવે છે. આ પરિસ્થિતિમાં અમને પરિવારને સાથે લઈ જવાની છૂટ મળવાની નથી અને ભવિષ્ય ખૂબ ડરામણું થવાનું છે. તેણે કહ્યું, મારો પરિવારા મારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. પરિવારને ધ્યાનમાં રાખીને જ ભવિષ્યનો ફેંસલો કરીશ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંજૂ સેમસનને ICC એ આ એવોર્ડ માટે નૉમિનેટ કર્યો, આ ખેલાડીઓ સાથે ટક્કર 
સંજૂ સેમસનને ICC એ આ એવોર્ડ માટે નૉમિનેટ કર્યો, આ ખેલાડીઓ સાથે ટક્કર 
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
SRH vs LSG: આજે લખનૌ અને હૈદરાબાદ વચ્ચે ટક્કર; જુઓ બન્નેની સંભવિત પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
SRH vs LSG: આજે લખનૌ અને હૈદરાબાદ વચ્ચે ટક્કર; જુઓ બન્નેની સંભવિત પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Who is Ashok Sharma: કોણ છે અશોક શર્મા? જેણે IPL 2026 માં 154.2 કિમીની ઝડપે બોલ ફેંકીને સૌને ચોંકાવ્યા
Who is Ashok Sharma: કોણ છે અશોક શર્મા? જેણે IPL 2026 માં 154.2 કિમીની ઝડપે બોલ ફેંકીને સૌને ચોંકાવ્યા

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના સૌરભ સ્કૂલની મનમાની, ફી બાકી હોય તેવા વિદ્યાર્થીને બહાર બેસાડ્યા
Ahmedabad News: રેડીમેડ ખીરું લાવી ઢોસો બનાવનાર પરિવાર માટે ચેતવણીરૂપ સમાચાર
Ahmedabad food poisoning:ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા દોડધામ
RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ
ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
સરકારે સોનું-ચાંદી સસ્તું કર્યું! આ નિર્ણયથી ગ્રાહકોને કેટલો ફાયદો થશે? જાણો અસલી હકીકત
સરકારે સોનું-ચાંદી સસ્તું કર્યું! આ નિર્ણયથી ગ્રાહકોને કેટલો ફાયદો થશે? જાણો અસલી હકીકત
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
Embed widget