શોધખોળ કરો

Cricketer : "વર્લ્ડકપ તો ધોની એકલાએ જ જીતો બાકીના 10 ખેલાડીઓ તો..."

ભારત જ્યારે પણ ICC ટ્રોફીમાંથી બહાર થાય છે ત્યારે ત્યારે ક્યાંકને ક્યાંક ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનું નામ ચર્ચામાં આવી જ જાય છે.

Former Cricketer Slam : ભારતીય ક્રિકેટ ટીમનું ICC ટ્રોફી જીતવાનું સપનું ફરી એકવાર અધૂરું રહી ગયું છે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે 209 રને નાલેશીજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત જ્યારે પણ ICC ટ્રોફીમાંથી બહાર થાય છે ત્યારે ત્યારે ક્યાંકને ક્યાંક ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનું નામ ચર્ચામાં આવી જ જાય છે.

માહીએ તેની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ (2007), ODI વર્લ્ડ કપ (2011) અને ચેમ્પિયન્સ ટ્રોફી (2013) પણ જીતાડ્યો છે. જેથી જ્યારે પણ ભારતીય ટીમ ICC ટ્રોફી જીતવામાં નિષ્ફળ જાય છે, ત્યારે ચાહકો ધોનીને યાદ કરે છે.

રોહિત સેના ફાઇનલમાં હારી ગયા બાદ એક ચાહકે ટ્વિટર પર ટ્વિટ કર્યું અને એમએસ ધોની વિશે લખ્યું. તેણે લખ્યું કે - ના કોઈ કોચ, ના કોઈ મેન્ટર, યુવા છોકરો, સિનિયર ખેલાડીઓએ ભાગ લેવાનો ઇનકાર કર્યો, અગાઉ ક્યારેય કેપ્તાની નહોતી કરી. આ છોકરાએ (એમએસ ધોની) કેપ્ટન બન્યાના 48 દિવસ બાદ જ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવીને T20 વર્લ્ડ કપ જીતી લીધો હતો.

હરભજન સિંહે ફેન્સનો લીધો બરાબરનો ક્લાસ 

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ અનુભવી ઑફ-સ્પિનર ​​હરભજન સિંહે ફેનની સોશિયલ મીડિયા પર ક્લાસ લીધો હતો. તેણે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કર્યું અને લખ્યું હતું કે, હા, જ્યારે આ મેચો રમાઈ ત્યારે આ નાનો છોકરો ભારત માટે એકલો રમી રહ્યો હતો, બાકીના 10 ખેલાડીઓ નહીં. તેણે એકલા જ વર્લ્ડકપની ટ્રોફી જીતી હતી.

તેણે આગળ કહ્યું હતું કે, વિડંબના એ છે કે જ્યારે ઓસ્ટ્રેલિયા અથવા અન્ય કોઈ દેશ વર્લ્ડકપ જીતે છે ત્યારે ચર્ચા એ હોય છે કે ઓસ્ટ્રેલિયા જીત્યું કે કોઈ બીજો કોઈ દેશ જીત્યો. પરંતુ જ્યારે ભારત જીતે છે ત્યારે એવું થાય છે કે, કેપ્ટન જીતે છે. ક્રિકેટ એક ટીમ સ્પોર્ટ છે. સાથે જીતો, સાથે હારીએ. આમ વર્લ્ડકપ જીતવાની ક્રેડિટ માત્ર ધોનીને આપવમાં આવતા હરભજન સિંહ લાલઘુમ થઈ ગયો હતો. જાહેર છે કે, હરભજન સિંહ ધોનીની કેપ્ટન્સીમાં વર્લ્ડ કપ (2007 T20 વર્લ્ડ કપ અને 2011) જીતનારી બંને ટીમોનો ભાગ હતો.

વિરાટ કોહલીને ફરીથી કેપ્ટન બનાવો, કયા દિગ્ગજે કરી માંગ ને શું આપ્યુ કારણ, જાણો

ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ નવા અપડેટ આવતા રહે છે. હવે એક મોટુ અપડેટ સામે આવ્યુ છે, ઈન્ડિયન પ્રીમિયર લીગ સિઝન 16માં રવિવારે રમાયેલી અત્યંત રોમાંચક મેચમાં RCBએ રાજસ્થાન રૉયલ્સને 7 રનથી હરાવ્યું દીધુ, આ માટે RCBની જીતનો શ્રેય વિરાટ કોહલીની કેપ્ટનશીપને આપવામાં આવી રહ્યો છે. ખાસ વાત છે કે, ફાક ડૂ પ્લેસીસની ઈજાને કારણે છેલ્લી બે મેચોથી બહાર છે અને માત્ર વિરાટ કોહલીએ જ આરસીબીની કમાન સંભાળી રહ્યો છે. હવે વિરાટ કોહલીની કેપ્ટનશીપને જોઇને ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર હરભજન સિંહે વિરાટ કોહલીની ફરી એકવાર કેપ્ટન બનાવી દેવાની માંગ કરી છે, ભજ્જી વિરાટની કેપ્ટનશીપથી ખુબ પ્રભાવિત થયો છે. હરભજને આખી સિઝન માટે વિરાટ કોહલીને RCBનો કેપ્ટન બનાવવાની માંગ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget