શોધખોળ કરો

CSKએ રૈના અને હરભજનની IPLમાંથી હટવાને લઈને તોડ્યું મૌન, કેપ્ટન ધોની વિશે કર્યો આ દાવો

સીએસકેએ હજુ સુધી આ ખેલાડીઓના રિપ્લેસમેન્ટની કોઈ જાહેરાત કરી નથી.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કહેરની વચ્ચે આઈપીએલની 13મી સીઝનની શરૂઆત યૂએઈમાં 19 સપ્ટેમ્બરથી થવા જઈ રહી છે. પરંતુ આઇપીએલની સૌથી સફળ ટીમમાંથી એક ચેન્નઈ સુપર કિંગ્સના બે દિગ્ગજ ખેલાડીઓ હરભજન સિંહ અને સુરેશ રૈનાએ 13મી સીઝનમાં રમવાની ના પાડી દીધી છે. પરંતુ સીએસકેને પોતાના કેપ્ટન ધોની પર પૂરો ભરોસો છે. ટીમને આશા વ્યક્ત કરી છે કે ધોની બધું સંભાળી લેશે. સુરેશ રૈના અને હરભજન સિંહએ વિતેલા સપ્તાહે 13મી સીઝનમાંથી ખુદને અલગ કરી લીધા હતા. સીએસકેએ પ્રથમ વખત આ મામલે મૌન તોડ્યું છે. સીએસકે તરફથી આપવામાં આવેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ઓલ ઈઝ બેલ, ધોની સબ સંભાલ લેગા.” કોરોના વાયરસના કારણે અલગ થયો રૈના સુરેશ રૈના અને તેનો પરિવાર સીએસકેની સાથે દુબઈ પહોંચી ગયો હતો. પરંતુ ટીમમાં કોરોનાના 13 કેસ આવ્યા બાદ રૈનાએ આ સીઝનમાં ન રમવાનો નિર્ણય કર્યો અને ભારત પર ફર્યો હતો. રેનાનું કહેવું છે કે તે પોતાના પરિવારની સાથે કોઈપણ પ્રકારનું જોખમ લેવા નથી માગતો.
જોકે રૈના અને ટીમ મેનેજમેન્ટની વચ્ચે વિવાદના અહેવાલ પણ સામે આવ્યા હતા. પરંતુ બાદમાં સીએસકેના માલિક શ્રીનિવાસને કહ્યું કે, બન્ને વચ્ચે સમજવામાં ભૂલ થઈ હતી અને તેઓ પૂરી રીતે રૈના સાથે ઉભા છે. જ્યારે હરભજન સિંહ ટીમ સાથે દુબઈ પહોંચ્યા ન હતા. હરભજન સિંહ થોડા સમય બાદ ટીમ સાથે જોડાવવાની શક્યતા હતી. પરંતુ સ્ટાર ખેલાડીએ વ્યક્તિગત કારણઓસર આ સીઝનમાં ન રમવાનો નિર્ણય કર્યો હતો. જોકે સીએસકેએ હજુ સુધી આ ખેલાડીઓના રિપ્લેસમેન્ટની કોઈ જાહેરાત કરી નથી. રૈના તો ટીમની સાથે ફરી જોડવાના સંકેત આપી ચૂક્યા છે. પરંતુ સીએસકેએ તેના વગર પણ પોતાના કેપ્ટન પર પૂરો ભરોસો વ્યક્ત કર્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SA vs NZ T20 Live Streaming: આજે કોલકત્તામાં રમાશે ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ, જાણો કેટલા વાગ્યે થશે શરૂ?
SA vs NZ T20 Live Streaming: આજે કોલકત્તામાં રમાશે ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ, જાણો કેટલા વાગ્યે થશે શરૂ?
ROKO ના લોભમાં ડૂબ્યું ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ! રાતોરાત BCCI પાસે કરી લીધી આ મોટી ડિમાન્ડ
ROKO ના લોભમાં ડૂબ્યું ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ! રાતોરાત BCCI પાસે કરી લીધી આ મોટી ડિમાન્ડ
ટી20 વિશ્વ કપ 2026: વાનખેડેમાં ભારતનો સામનો ઇંગ્લેન્ડ સામે, આ 5 ખેલાડીઓ બની શકે છે સૌથી મોટો ખતરો
ટી20 વિશ્વ કપ 2026: વાનખેડેમાં ભારતનો સામનો ઇંગ્લેન્ડ સામે, આ 5 ખેલાડીઓ બની શકે છે સૌથી મોટો ખતરો
IND vs ENG: ઈંગ્લેન્ડ સામે માત્ર એક વિકેટ લઈ આ મોટો રેકોર્ડ બનાવશે બુમરાહ? 
IND vs ENG: ઈંગ્લેન્ડ સામે માત્ર એક વિકેટ લઈ આ મોટો રેકોર્ડ બનાવશે બુમરાહ? 

વિડિઓઝ

Surat Police : સુરતમાં તરુણીને વેચનારાની પોલીસે કરી ધરપકડ , જુઓ શું છે આખો મામલો?
Ahmedabad Love Jihad : અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો? હિંદુ સંગઠને મચાવ્યો હંગામો
Hun To Bolish : હું તો બોલીશ : પહેલો ધમકીબાજ પકડાયો
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં કેવી રીતે પડે છે ખેલ?
Hun To Bolish : હું તો બોલીશ : પોટલી અને વ્યવસાયનું રહસ્ય શું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Israel War: ટ્રમ્પે બ્રિટનના PM પર કર્યો કટાક્ષ, સ્પેન સાથે વ્પાપાર ખત્મ કરવાની આપી ધમકી
Iran Israel War: ટ્રમ્પે બ્રિટનના PM પર કર્યો કટાક્ષ, સ્પેન સાથે વ્પાપાર ખત્મ કરવાની આપી ધમકી
SA vs NZ T20 Live Streaming: આજે કોલકત્તામાં રમાશે ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ, જાણો કેટલા વાગ્યે થશે શરૂ?
SA vs NZ T20 Live Streaming: આજે કોલકત્તામાં રમાશે ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ, જાણો કેટલા વાગ્યે થશે શરૂ?
Iran US War: ઈરાને 500 મિસાઈલો અને 2000 ડ્રોનથી કર્યો હુમલો, અમેરિકાનો વળતો પ્રહાર, 17 જહાજ કર્યા તબાહ
Iran US War: ઈરાને 500 મિસાઈલો અને 2000 ડ્રોનથી કર્યો હુમલો, અમેરિકાનો વળતો પ્રહાર, 17 જહાજ કર્યા તબાહ
Iran: આયાતુલ્લાહ ખામેનેઈનો પુત્ર મોજતબા બન્યો ઈરાનનો આગામી સુપ્રીમ લીડર, રિપોર્ટમાં કરાયો દાવો
Iran: આયાતુલ્લાહ ખામેનેઈનો પુત્ર મોજતબા બન્યો ઈરાનનો આગામી સુપ્રીમ લીડર, રિપોર્ટમાં કરાયો દાવો
વેપાર, ક્રૂડ ઓઈલ અને નાગરિકોનો જીવ: ઈરાન-ઈઝરાયલ સંઘર્ષની ભારત પર શું થશે અસર?
Iran Israel War: ઈરાનના 153 શહેરો પર 1000થી વધુ હુમલા, અમેરિકા-ઈઝરાયલના હુમલામાં 787 મોતનો દાવો
Iran Israel War: ઈરાનના 153 શહેરો પર 1000થી વધુ હુમલા, અમેરિકા-ઈઝરાયલના હુમલામાં 787 મોતનો દાવો
ભારત પાસે કેટલા દિવસનું ક્રૂડ ઓઇલ બચ્યું છે? ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતની શું છે તૈયારી? જાણો વિગતે
ભારત પાસે કેટલા દિવસનું ક્રૂડ ઓઇલ બચ્યું છે? ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતની શું છે તૈયારી? જાણો વિગતે
Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે
Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે
Embed widget